મંગળવાર, 8 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
ગુજરાતી શાયરી
Written By
Last Modified:
બુધવાર, 20 ઑગસ્ટ 2014 (17:35 IST)
ગુજરાતી શાયરી. આજની શાયરી, આજનો શેર,
યાદોમાં તમારી આશા બનીને આવીશ
દિલમાં તમારા વિશ્વાસ બનીને આવીશ
યાદ કરજો બસ સાચા મનથી
અમાસની રાતે પણ પૂનમનો ચાંદ બનીને આવીશ
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Bulldozers Action on Changur Baba છોકરીઓને ઇસ્લામ કબૂલ કરાવનારા ચાંગુર બાબાની હવેલી પર બુલડોઝર દોડાવાયા, કરોડોની સંપત્તિનો નાશ થયો
ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં ધર્મ પરિવર્તનના આરોપી જમાલુદ્દીન ઉર્ફે ચાંગુર બાબાની કરોડોની કિંમતની હવેલી પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. ચાંગુર બાબા પર છોકરીઓને લલચાવીને ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ છે.
Bharat bandh બેંકો, વીમા કંપનીઓ, પોસ્ટ ઓફિસ... 9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ, શું ખુલ્લું રહેશે, શું બંધ રહેશે, સંપૂર્ણ યાદી અહીં
Bharat bandh on 9th July જો તમે બુધવારે બેંક, પોસ્ટ ઓફિસ કે સરકારી ઓફિસ જવાનું વિચારી રહ્યા છો, તો થોડી રાહ જુઓ. કારણ કે, આવતીકાલે દેશભરના 25 કરોડથી વધુ કર્મચારીઓ દેશવ્યાપી હડતાળ (ભારત બંધ 2025) પર રહેશે
Guru Purnima 2025 Date: ગુરૂ પૂર્ણિમા ક્યારે છે, અત્યારથી જ જાણી લો તારીખ મહત્વ અને પૂજાનુ શુભ મુહુર્ત
Guru Purnima 2025 Tithi: ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે છે અને આ વર્ષે ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા પર, પોત પોતાના ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા સંભળાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ પણ આ દિવસે થયો હતો. તેથી જ તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સંભળાવવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ચાલો જાણીએ ગુરુ પૂર્ણિમાની તારીખ, મહત્વ, પૂજાનો શુભ સમય અને અન્ય મહત્વપૂર્ણ બાબતો.
ટ્રમ્પે હવે આ 14 દેશો પર ટેરિફ લગાવ્યો છે, 40 ટકા ટેક્સ સાથે મ્યાનમાર યાદીમાં ટોચ પર છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 7 જુલાઈ (સોમવાર) ના રોજ જાપાન, દક્ષિણ કોરિયા અને અન્ય 12 દેશો પર નવા ટેરિફની જાહેરાત કરી હતી. ટ્રમ્પે આ જાહેરાત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ "ટ્રુથ સોશિયલ" પર કરી હતી,
Ashwini Vaishnav Father Passes Away: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતાનું અવસાન
હોસ્પિટલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "ખૂબ જ દુઃખ સાથે અમે તમને જણાવવા માંગીએ છીએ કે માનનીય રેલ્વે મંત્રીના પિતા શ્રી દૌલતલાલ વૈષ્ણવનું આજે 8 જુલાઈ 2025 ના રોજ સવારે 11:52 વાગ્યે AIIMS જોધપુર ખાતે અવસાન થયું." તબીબી ટીમ દ્વારા તમામ શક્ય પ્રયાસો છતાં, તેમને બચાવી શકાયા નહીં.
ધર્મ
Guru Purnima 2025 Date: ગુરૂ પૂર્ણિમા ક્યારે છે, અત્યારથી જ જાણી લો તારીખ મહત્વ અને પૂજાનુ શુભ મુહુર્ત
Guru Purnima 2025 Tithi: ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે છે અને આ વર્ષે ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા પર, પોત પોતાના ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા સંભળાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ પણ આ દિવસે થયો હતો. તેથી જ તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સંભળાવવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ચાલો જાણીએ ગુરુ પૂર્ણિમાની તારીખ, મહત્વ, પૂજાનો શુભ સમય અને અન્ય મહત્વપૂર્ણ બાબતો.
Guru Purnima- ગુરુ પૂર્ણિમા વિશે પંક્તિઓ
ગુરુ પૂર્ણિમા એ હિન્દુ ધર્મમાં એક ખાસ તહેવાર છે, જે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા અને આદર કરવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, જેમણે વેદોનું સંકલન કર્યું હતું અને મહાભારત જેવા મહાન મહાકાવ્યની રચના કરી હતી. આ વર્ષે આ પવિત્ર તહેવાર 10 જુલાઈ 2025, ગુરુવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ આ તહેવાર વિશે
Jaya parvati vrat ni aarti જયા પાર્વતી ની આરતી
જય પાર્વતી માતા જય પાર્વતી માતા બ્રહ્મ સનાતન દેવી શુભ ફલ કદા દાતા। જય પાર્વતી માતા જય પાર્વતી માતા।
શ્રી આશાપુરા માતી આરતી
આશાપુરા ચાલીસા-બાવની શ્રી આશાપુરા માતી આરતી જય આશાપુરા મા ! મા જય આશાપુરા મા ! મંગળે મંગળે માતા ! ગુણીજન ગુણ ગાતાં....
Ashapura maa vrat katha - આશાપુરા માં ની વાર્તા
ખૂબ પહેલાના સમયેમાં કચ્છમાં એક ગામમાં એક ઠક્કર વેપારી રહેતા હતા. ઠક્કર ભાઈને આ ગામમાં પોતાનું ઘર હતું ઘરમાં જ અનાજ-કરિયાણાની દુકાન હતી. વેપારીનો ગુજરાન આ દુકાનથી સારી રીતે ચાલતુ હતુ . ઠક્કર ભાઈના પરિવારમાં તે, તેમની પત્ની અને બે બાળકો એક પુત્ર અને એક પુત્રી હતાં.