સોમવાર, 9 માર્ચ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રેસીપી
શાકાહારી વ્યંજન
Written By
Last Modified:
ગુરુવાર, 10 એપ્રિલ 2025 (15:57 IST)
સંબંધિત સમાચાર
ગ્રીન સલાદ બનાવવાની રીત-
Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની
Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો
સાઉથ ઈંડિયન ખીચડી
કુટીનો દારો નો ચીલા
મેથી દાળ રેસીપી
dal methi
1 વાટકી તુવેર દાળ (બાફેલી)
1 વાટકી મેથી ઝીણી સમારેલી
1 ટામેટા બારીક સમારેલા
1 ડુંગળી બારીક સમારેલી
1 ટેબલસ્પૂન આદુ બારીક સમારેલુ
2 ચમચી લસણ બારીક સમારેલુ
1 ચમચી તેલ
1 ચમચી ઘી
1 ચમચી હળદર પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી ધાણા જીરું પાવડર
2 લીલા મરચાના 2 ટુકડા કરો
1 ચમચી ગરમ મસાલો
સ્વાદ પ્રમાણે મીઠું
1 ચપટી હીંગ
1/2 ચમચી સરસવ
ALSO READ:
Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની
બનાવવાની રીત
- એક કડાહી લો અને તેમાં તેલ અને ઘી ઉમેરીને ગરમ કરો, તેમાં સરસવ, જીરું, હિંગ, લસણ અને આદુ નાખીને બરાબર મિક્ષ કરો.
-
પછી ડુંગળી ટામેટા ઉમેરી તેને 3 મિનિટ સુધી પકાવો પછી લીલા મરચા અને લાલ મરચાં તજ ની સ્ટિક સારી રીતે મિક્સ કરો
-
પછી મેથીના પાન ઉમેરીને 3 મિનિટ સુધી પકાવો, પછી દાળ ઉમેરો
-
બધા મસાલા, મીઠું, અડધો ગ્લાસ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ પકાવો. તેને સર્વ કરો.
Edited By- Monica sahu
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
શું હવે બે કરતાં વધુ બાળકો હોવાને કારણે તમે રાજસ્થાનમાં ચૂંટણી લડી શકશો? પંચાયતી રાજ સુધારા બિલ આજે રજૂ કરવામાં આવશે.
9 માર્ચ રાજસ્થાન વિધાનસભામાં એક મહત્વપૂર્ણ દિવસ રહેશે. સ્થાનિક સંસ્થા અને પંચાયતી રાજ ચૂંટણીઓ સંબંધિત એક મહત્વપૂર્ણ સુધારા બિલ આજે રજૂ કરવામાં આવશે. જો આ બિલ પસાર થઈ જાય, તો બે કરતાં વધુ બાળકો હોવા છતાં પણ ચૂંટણી લડવી કાયદેસર બનશે. અગાઉ, બે કરતાં વધુ બાળકો હોવાને મંજૂરી નહોતી.
રાજ્યસભા ચૂંટણી માટે હર્ષ સંઘવીની કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિમણૂક
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી રાજ્યસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યો માટે કેન્દ્રીય નિરીક્ષકોની જાહેરાત કરવામાં આવી છે.
સુરતને 920 કરોડના વિકાસ કામોની ભેટ: સી. આર. પાટીલના હસ્તે 'ડુમસ સી-ફેસ' ફેઝ-1નું લોકાર્પણ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે રૂ. 166 કરોડના ખર્ચે તૈયાર થયેલા 'ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ' પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે
T20 World Cup 2026 Prize money: ભારત જ નહી, ન્યુઝીલેંડ પણ થયુ માલામાલ, જાણો ઈનામમાં કોને કેટલા કરોડ રૂપિયા મળ્યા
ICC T20 World Cup 2026 Prize Money: 256 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટિમ સીફર્ટે 26 બોલમાં 52 રન બનાવ્યા હતા, અને મિશેલ સેન્ટનરે 35 બોલમાં 43 રન બનાવ્યા હતા. ડેરિલ મિશેલે 17 રન બનાવ્યા હતા, જ્યારે અન્ય બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા નહી.
પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલ 55 રૂપિયા થયુ મોંઘુ, પેટ્રોલ 336 અને ડીઝલ 321 લીટર થયુ મોંઘુ, અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન જંગની અસર
પાકિસ્તાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 20% વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 55 રૂપિયા (પાકિસ્તાની રૂપિયા) સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
ધર્મ
Papamochani Ekadashi 2026: ક્યારે છે પાપમોચીની એકાદશી ? જાણી લો સાચી તારીખ, મુહૂર્ત અને પારણ શુભ મુહૂર્ત
Papamochani Ekadashi 2026: ચૈત્ર મહિનામાં આવતા પાપમોચની એકાદશી વ્રતને અત્યંત લાભદાયી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે માર્ચમાં પાપમોચની એકાદશીનું વ્રત ક્યારે કરવામાં આવશે.
Aaj Nu panchang - આજનુ પંચાગ- 9 માર્ચ
આજનુ પંચાગ - 9 માર્ચ સૂર્યોદય - 06:48 સૂર્યાસ્ત - 06:32 માર્ચ 9, 2026 સોમવાર
Aaj nu panchang -આજનુ પંચાગ - 8 માર્ચ
આજનુ પંચાગ - 8 માર્ચ સૂર્યોદય - 06:48 સૂર્યાસ્ત - 06:32 માર્ચ 8, 2026 રવિવાર
Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા
શ્રી સત્યનારાયણ વ્રત કથા Satyanarayan Katha in gujarati એક સમયની વાત છે. નૈમીષારણ્ય તિર્થક્ષેત્રમા શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનીના પ્રધાન શિષ્ય સુતજી પણત્યા બિરાજમાન હતા.શૌનક વગેરે રૂષિઓએ શ્રી સુતજીને પછ્યુ કે હે મહામુની! વ્રત અથવા તપથી ક્યુ મનોવાંછીત ફળ પ્રાપ્ત છે થાય, આપ તે અમને સમજાવીને કહેવાની કૃપા કરો.
Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે
Shaniwar Ke Upay: શનિવારે લવિંગનો ઉપયોગ કરીને કેટલાક સરળ ઉપાયો કરવાથી તમારી આર્થિક સ્થિતિ સુધરી શકે છે. આ ઉપાયોનું પાલન કરવાથી તમને ફક્ત શનિદેવ જ નહીં પરંતુ દેવી લક્ષ્મીનો પણ આશીર્વાદ મળે છે.