ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રેસીપી
શાકાહારી વ્યંજન
Written By
Last Modified:
ગુરુવાર, 10 એપ્રિલ 2025 (15:57 IST)
સંબંધિત સમાચાર
ગ્રીન સલાદ બનાવવાની રીત-
Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની
Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો
સાઉથ ઈંડિયન ખીચડી
કુટીનો દારો નો ચીલા
મેથી દાળ રેસીપી
dal methi
1 વાટકી તુવેર દાળ (બાફેલી)
1 વાટકી મેથી ઝીણી સમારેલી
1 ટામેટા બારીક સમારેલા
1 ડુંગળી બારીક સમારેલી
1 ટેબલસ્પૂન આદુ બારીક સમારેલુ
2 ચમચી લસણ બારીક સમારેલુ
1 ચમચી તેલ
1 ચમચી ઘી
1 ચમચી હળદર પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી ધાણા જીરું પાવડર
2 લીલા મરચાના 2 ટુકડા કરો
1 ચમચી ગરમ મસાલો
સ્વાદ પ્રમાણે મીઠું
1 ચપટી હીંગ
1/2 ચમચી સરસવ
ALSO READ:
Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની
બનાવવાની રીત
- એક કડાહી લો અને તેમાં તેલ અને ઘી ઉમેરીને ગરમ કરો, તેમાં સરસવ, જીરું, હિંગ, લસણ અને આદુ નાખીને બરાબર મિક્ષ કરો.
-
પછી ડુંગળી ટામેટા ઉમેરી તેને 3 મિનિટ સુધી પકાવો પછી લીલા મરચા અને લાલ મરચાં તજ ની સ્ટિક સારી રીતે મિક્સ કરો
-
પછી મેથીના પાન ઉમેરીને 3 મિનિટ સુધી પકાવો, પછી દાળ ઉમેરો
-
બધા મસાલા, મીઠું, અડધો ગ્લાસ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ પકાવો. તેને સર્વ કરો.
Edited By- Monica sahu
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
બાંગ્લાદેશ ચૂંટણી 2026: ભારત માટે કેમ છે ચિંતાનો વિષય? જાણો કોનું પલડું છે ભારે
બાંગ્લાદેશમાં 13મી સંસદીય ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. 2024માં શેખ હસીના સરકારના પતન અને ત્યારપછીના રાજકીય ઉથલપાથલ બાદ આ પ્રથમ સામાન્ય ચૂંટણી છે. ભારત માટે આ માત્ર પાડોશી દેશની ચૂંટણી નથી, પણ પોતાની સુરક્ષા અને વ્યૂહાત્મક હિતોની કસોટી છે.
12 ફેબ્રુઆરીએ ભારત બંધ: શાળાઓથી લઈને બેંકો સુધી, શું ખુલશે અને શું બંધ રહેશે, સંપૂર્ણ વિગતો અહીં
Bharat Bandh 2026: કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ દેશવ્યાપી ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ હડતાળની અસર સમગ્ર ભારતમાં બેંકિંગ, જાહેર પરિવહન અને સરકારી કચેરીઓ પર થવાની ધારણા છે. વિરોધ દરમિયાન શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે તે જાણવા માટે વધુ વાંચો.
T20 વર્લ્ડ કપ 2026 પોઈન્ટ ટેબલ: જબરજસ્ત ઉથલપાથલ, ઈંગ્લેન્ડને મોટું નુકશાન, વેસ્ટ ઈન્ડિઝ ટોપ પર
T20 વર્લ્ડ કપ 2026 માટે પોઈન્ટ ટેબલ ફરીથી ફેરફાર જોવા મળી રહ્યા છે, ટુર્નામેન્ટના પાંચ દિવસ પુરા થઈ ચુક્યા છે. તાજા પોઈન્ટ ટેબલ પર એક નજર નાખો.
કોલેજથી પરત ફરતી વખતે સ્કૂટર ચલાવતા એક વિદ્યાર્થીનું મોત; આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ
સુરત શહેરના વસ્તાદેવડી રોડ પર થયેલા એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં લોકોને આઘાત લાગ્યો. વોલ્વો બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે, બીસીએના એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કચડીને મૃત્યુ થયું. આ અકસ્માતે પરિવારની એકમાત્ર આશા બુઝાવી દીધી, પરિવારના સભ્યો સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ.
અકાસા એરને મોટો ફટકો પડ્યો છે, સહ-સ્થાપક પ્રવીણ ઐયરે રાજીનામું આપ્યું છે અને આનંદ શ્રીનિવાસન પદ સંભાળશે.
અકાસા એરના સહ-સ્થાપક અને ચીફ કોમર્શિયલ ઓફિસર (CCO), પ્રવીણ ઐયરે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ નવા નેતૃત્વમાં સંક્રમણમાં મદદ કરવા માટે 30 એપ્રિલ, 2026 સુધી કંપનીમાં રહેશે. આનંદ શ્રીનિવાસનને નવા CCO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ધર્મ
Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા
Dattatreya Bhagwan Chalisa ભગવાન દત્તાત્રેયને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે, વ્યક્તિએ દત્તાત્રેય ચાલીસાનો પાઠ કરવો જોઈએ. દત્તાત્રેય ચાલીસાનો પાઠ કરવાથી દુશ્મનોથી રક્ષણ મળે છે અને પરિવારમાં શાંતિ અને સુખ આવે છે. તમે દત્તાત્રેય ચાલીસાના શબ્દો અહીં વાંચી શકો છો.
Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા
શ્રી સત્યનારાયણ વ્રત કથા Satyanarayan Katha in gujarati એક સમયની વાત છે. નૈમીષારણ્ય તિર્થક્ષેત્રમા શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનીના પ્રધાન શિષ્ય સુતજી પણત્યા બિરાજમાન હતા.શૌનક વગેરે રૂષિઓએ શ્રી સુતજીને પછ્યુ કે હે મહામુની! વ્રત અથવા તપથી ક્યુ મનોવાંછીત ફળ પ્રાપ્ત છે થાય, આપ તે અમને સમજાવીને કહેવાની કૃપા કરો.
મહાશિવરાત્રી 2026 - શિવ અને ગંગામાં શું સંબંધ છે
What is the relation between Shiva and Ganga- ગંગા નદીને હિન્દુઓની સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે. ભારતના
Mahashivratri 2026 Quotes In Gujarati : દેવોના દેવ મહાદેવના ભક્તોને આ સંદેશ દ્વારા મોકલો મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ
Maha Shivratri Wishes, Messages in Gujarati: આ વર્ષે, મહાશિવરાત્રી 15 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે, દેશભરમાં દેવોના દેવ, ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, અને શિવ મંદિરો ભક્તોથી ભરેલા હોય છે. જો તમે મહાશિવરાત્રીની શુભેચ્છાઓ આપવા માંગતા હો, તો તમે આ સંદેશાઓ તમારા મિત્રો, પરિવાર અને મિત્રોને મોકલી શકો છો.
ભારતના 12 જ્યોતિર્લિંગ: શિવરાત્રિ પર જાણો 12 જ્યોતિર્લિંગનો મહિમા, પૌરાણિક કથાઓ અને યાત્રાની સંપૂર્ણ વિગત
અહીં 12 જ્યોતિર્લિંગનો મહિમા અને ત્યાં પહોંચવા માટેની વિગતો છે: