ગુરુવાર, 22 જાન્યુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રેસીપી
શાકાહારી વ્યંજન
Written By
Last Modified:
ગુરુવાર, 10 એપ્રિલ 2025 (15:57 IST)
સંબંધિત સમાચાર
ગ્રીન સલાદ બનાવવાની રીત-
Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની
Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો
સાઉથ ઈંડિયન ખીચડી
કુટીનો દારો નો ચીલા
મેથી દાળ રેસીપી
dal methi
1 વાટકી તુવેર દાળ (બાફેલી)
1 વાટકી મેથી ઝીણી સમારેલી
1 ટામેટા બારીક સમારેલા
1 ડુંગળી બારીક સમારેલી
1 ટેબલસ્પૂન આદુ બારીક સમારેલુ
2 ચમચી લસણ બારીક સમારેલુ
1 ચમચી તેલ
1 ચમચી ઘી
1 ચમચી હળદર પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી ધાણા જીરું પાવડર
2 લીલા મરચાના 2 ટુકડા કરો
1 ચમચી ગરમ મસાલો
સ્વાદ પ્રમાણે મીઠું
1 ચપટી હીંગ
1/2 ચમચી સરસવ
ALSO READ:
Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની
બનાવવાની રીત
- એક કડાહી લો અને તેમાં તેલ અને ઘી ઉમેરીને ગરમ કરો, તેમાં સરસવ, જીરું, હિંગ, લસણ અને આદુ નાખીને બરાબર મિક્ષ કરો.
-
પછી ડુંગળી ટામેટા ઉમેરી તેને 3 મિનિટ સુધી પકાવો પછી લીલા મરચા અને લાલ મરચાં તજ ની સ્ટિક સારી રીતે મિક્સ કરો
-
પછી મેથીના પાન ઉમેરીને 3 મિનિટ સુધી પકાવો, પછી દાળ ઉમેરો
-
બધા મસાલા, મીઠું, અડધો ગ્લાસ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ પકાવો. તેને સર્વ કરો.
Edited By- Monica sahu
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
નાગપુરમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવ્યું, IND vs NZ વચ્ચે પહેલીવાર થયું આવું
IND vs NZ: નાગપુરમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.
ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, એક જ ઝટકામા તૂટ્યો BCB નો ઘમંડ
T20 World Cup: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ જો તેની T20 વર્લ્ડ કપ મેચ રમવા માટે ભારત નહીં આવે, તો તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવશે. ICC એ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. આ અંગેની સત્તાવાર જાહેરાત ગમે ત્યારે કરવામાં આવશે.
ICC ODI Rankings: વિરાટ કોહલીનો નબર 1 નો તાજ મેળવીને ડેરિલ મિશેલે રચ્યો ઈતિહાસ, બન્યા દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન
Latest ODI Rankings : ICC ની તાજેતરની ODI બેટિંગ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડના ડેરિલ મિશેલ વિરાટ કોહલીને પાછળ છોડીને ICC ODI રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બન્યા છે
દીપેન્દ્ર ગોયલ એ Zomato નાં CEO પદ પરથી આપ્યું રાજીનામું, 1 ફેબ્રુઆરીથી આ વ્યક્તિ સાચવશે કપનીની જવાબદારી
અગ્રણી ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ પ્લેટફોર્મ ઝોમેટોની પેરેન્ટ કંપની, ઈટરનલના સીઈઓ દીપિન્દર ગોયલએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અલબિન્દર ધીંડસા ઈટરનલના નવા સીઈઓ બનશે.
ઝોમેટોના CEO પદેથી દીપિન્દર ગોયલે રાજીનામું આપ્યું; આ વ્યક્તિ 1 ફેબ્રુઆરીથી કંપનીનો હવાલો સંભાળશે
Deepinder Goyal resigns as Zomato CEO, દીપેન્દ્ર ગોયલે 1 ફેબ્રુઆરી, 2026 થી ઇટરનલના ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે.
ધર્મ
Vinayak Chaturthi Vrat Katha: વિનાયક ચતુર્થીના દિવસે જરૂર કરો ભગવાન ગણેશ અને વૃદ્ધ માઈની આ વાર્તાનો પાઠ, બાપ્પા થશે પ્રસન્ન
Vinayak Chaturthi Vrat Katha: આ ભગવાન ગણેશને સમર્પિત એક પવિત્ર વ્રત છે, જે હિન્દુ કેલેન્ડર મુજબ મહિનામાં બે વાર આવે છે. તેને ગણેશ ચતુર્થી, સંકષ્ટી ચતુર્થી અને વરદ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન ગણેશની પૂજા કરે છે અને બુધિયા માઈની કથાનો પાઠ કરે છે. સંપૂર્ણ વાર્તા અહીં વાંચો.
રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi
ઉપર્યુક્ત શ્લોક બોલતા પોતાના હથેલીઓને જોડીને દર્શન કરવા જોઈએ. આ શાસ્ત્રીય વિધાન મોટી જ અર્થપૂર્ણ છે. આથી માનવના મનમાં આત્મનિર્ભરતા અને સ્વાવલંબનની ભાવના વધે છે. તે જીવનને દરેક કાર્યને બીજાના ભરોસા નહી રહી , પોતાના હાથની તરફ જોઈને અભ્યાસી બની જાય છે.
Vasant Panchami 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
માઘ મહિનાના શુક્લ પક્ષ ની પંચમી તિથિ 23 જાન્યુઆરીના રોજ સવારે 2:28 વાગ્યે શરૂ થશે અને 24 જાન્યુઆરીના રોજ સવારે 1:46 વાગ્યે સમાપ્ત થશે. તેમણે કહ્યું કે ઉદય તિથિ અનુસાર, વસંત પંચમી 23 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે, તેથી પૂજા માટેનો શુભ સમય સવારે 7:13 થી બપોરે 12:33 વાગ્યા સુધીનો રહેશે.
જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા
ડાબા હાથમાં લીધી લાકડી જમણે હાથે માળા માથે ધોળી પાઘ સોહેછે ભક્તો ના રખવાળા નેણલા ઠર્યા ...૨ મૂર્તિ તારી જોય જલા, નેણલા ઠર્યા
Panchak January 2026: આજથી પંચક શરૂ, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહિ તો થઈ જશે અનર્થ
Panchak 2026: મંગળવારથી પંચક શરૂ થવાનો છે. પંચક દરમિયાન આ કાર્યો ટાળવા જોઈએ. એવું કહેવાય છે કે પંચક દરમિયાન આ કાર્યો કરવાથી અશુભ પરિણામો મળશે.