રવિવાર, 13 એપ્રિલ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રેસીપી
શાકાહારી વ્યંજન
Written By
Last Modified:
ગુરુવાર, 10 એપ્રિલ 2025 (15:57 IST)
સંબંધિત સમાચાર
ગ્રીન સલાદ બનાવવાની રીત-
Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની
Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો
સાઉથ ઈંડિયન ખીચડી
કુટીનો દારો નો ચીલા
મેથી દાળ રેસીપી
dal methi
1 વાટકી તુવેર દાળ (બાફેલી)
1 વાટકી મેથી ઝીણી સમારેલી
1 ટામેટા બારીક સમારેલા
1 ડુંગળી બારીક સમારેલી
1 ટેબલસ્પૂન આદુ બારીક સમારેલુ
2 ચમચી લસણ બારીક સમારેલુ
1 ચમચી તેલ
1 ચમચી ઘી
1 ચમચી હળદર પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી ધાણા જીરું પાવડર
2 લીલા મરચાના 2 ટુકડા કરો
1 ચમચી ગરમ મસાલો
સ્વાદ પ્રમાણે મીઠું
1 ચપટી હીંગ
1/2 ચમચી સરસવ
ALSO READ:
Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની
બનાવવાની રીત
- એક કડાહી લો અને તેમાં તેલ અને ઘી ઉમેરીને ગરમ કરો, તેમાં સરસવ, જીરું, હિંગ, લસણ અને આદુ નાખીને બરાબર મિક્ષ કરો.
-
પછી ડુંગળી ટામેટા ઉમેરી તેને 3 મિનિટ સુધી પકાવો પછી લીલા મરચા અને લાલ મરચાં તજ ની સ્ટિક સારી રીતે મિક્સ કરો
-
પછી મેથીના પાન ઉમેરીને 3 મિનિટ સુધી પકાવો, પછી દાળ ઉમેરો
-
બધા મસાલા, મીઠું, અડધો ગ્લાસ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ પકાવો. તેને સર્વ કરો.
Edited By- Monica sahu
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ
Pradosh Vrat 2025- પ્રદોષ વ્રત 2025- હિંદુ કેલેન્ડર મુજબ, દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષમાં ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે અને વર્ષમાં
Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.
Yearly rashifal Upay 2025 મેષ રાશિ માટે વર્ષ 2025 સારુ રહે એ માટે કરો આ ઉપાય | Aries 2025 Remedies upay for 2025 in Gujarati:- 1. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરો. 2. ગુરુવારે વ્રત કરો અને દર ગુરુવારે મંદિરમાં બેસન ના લાડુ ચઢાવો.
Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે
Health horoscope 2025 વર્ષની શરૂઆતમાં બારમા ભાવનો શનિ છઠ્ઠા એટલે કે રોગના ઘરમાં રહેશે અને રાહુ-કેતુનો પ્રભાવ પ્રથમ એટલે કે ઉર્ધ્વગામી ઘર પર રહેશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. પેટ, મંદિર, ઘૂંટણ અને જ્ઞાનતંતુ સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. આ પછી જ્યારે શનિ ગ્રહ ઉર્ધ્વ ગૃહમાં ગોચર કરશે ત્યારબાદ આખા વર્ષ દરમિયાન સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે
Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો
Marriage Life and Family Prediction for 2025: જો તમે અપરિણીત છો તો આ વખતે તમારા લગ્ન ફાઇનલ થવાની પૂરી શક્યતા છે. આ માટે ગાયને ગોળ ખવડાવો અને છોકરો હોય તો શુક્રનો ઉપાય કરો અને જો છોકરી હોય તો ગુરુનો ઉપાય કરો. વર્ષની શરૂઆત વૈવાહિક જીવન માટે ખૂબ જ સારા પરિણામ આપશે, પરંતુ વર્ષના મધ્યમાં કેટલાક પારિવારિક કારણોસર મતભેદ થઈ શકે છે.
Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી
સંબંધિત કામમાં બેદરકાર ન રહો. જો કે, 14 મે સુધી ગુરુની સાનુકૂળ સ્થિતિને કારણે આ સમયગાળા દરમિયાન અભ્યાસનું સ્તર સારું રહેશે. અભ્યાસ માટે બહાર પણ જઈ શકાય છે. જો તમે સખત મહેનતની સાથે ગુરુવારના ઉપાયોનું પાલન કરશો તો જ તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થઈ શકશો
ધર્મ
Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી
Hanuman Janmotsav 2025 Upay : હનુમાન જયંતિ પર લાલ રંગના કપડા પહેરવાથી અને દાન કરવાથી મંગલ દોષ શાંત થાય છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. હનુમાન જયંતિ પર હનુમાનજીની પૂજાથી મનોકામનાઓ પૂરી થશે.
Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર
Hanuman Janmotsav 2025 Muhurat Puja Vidhi: આજે હનુમાન જયંતિ ઉજવવામાં આવી રહી છે. તો અહીં જાણો આ દિવસે બજરંગબલીની પૂજા કેવી રીતે કરવી. હનુમાન જન્મોત્સવના શુભ સમય અને પૂજા મંત્ર વિશે પણ જાણો.
Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ
શાસ્ત્રો મુજબ કળયુગમાં હનુમાનજીની જ ભક્તિને સૌથી જરૂરી, પ્રથમ અને ઉત્તમ બતાવ્યુ છે. જો તમે ઘરમાં રોજ હનુમાન ચાલીસ્સા વાચો છો તો જાણો કેવી રીતે વાંચવાથી મળશે લાભ
મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?
આ દુનિયામાં જન્મ અને મૃત્યુ બે એવા સત્ય છે જે નિશ્ચિત છે અને તેમને કોઈ બદલી શકતું નથી. આ દુનિયામાં જે પણ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. હિંદુ ધર્મમાં ગર્ભધારણથી લઈને મૃત્યુ સુધી 16 ધાર્મિક વિધિઓ બનાવવામાં આવી છે. આ સંસ્કારોને અનુસરીને મનુષ્યનું જીવન ચક્ર ચાલુ રહે છે.
Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી
Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલ 2025 ના રોજ ઉજવાશે. આ દિવસે બજરંગબલીની કૃપા પ્રાપ્ત કરવા માટે રાશિ મુજબ તમારે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.. આવો જાણીએ.