બુધવાર, 25 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રેસીપી
શાકાહારી વ્યંજન
Written By
Last Modified:
ગુરુવાર, 10 એપ્રિલ 2025 (15:57 IST)
સંબંધિત સમાચાર
ગ્રીન સલાદ બનાવવાની રીત-
Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની
Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો
સાઉથ ઈંડિયન ખીચડી
કુટીનો દારો નો ચીલા
મેથી દાળ રેસીપી
dal methi
1 વાટકી તુવેર દાળ (બાફેલી)
1 વાટકી મેથી ઝીણી સમારેલી
1 ટામેટા બારીક સમારેલા
1 ડુંગળી બારીક સમારેલી
1 ટેબલસ્પૂન આદુ બારીક સમારેલુ
2 ચમચી લસણ બારીક સમારેલુ
1 ચમચી તેલ
1 ચમચી ઘી
1 ચમચી હળદર પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી ધાણા જીરું પાવડર
2 લીલા મરચાના 2 ટુકડા કરો
1 ચમચી ગરમ મસાલો
સ્વાદ પ્રમાણે મીઠું
1 ચપટી હીંગ
1/2 ચમચી સરસવ
ALSO READ:
Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની
બનાવવાની રીત
- એક કડાહી લો અને તેમાં તેલ અને ઘી ઉમેરીને ગરમ કરો, તેમાં સરસવ, જીરું, હિંગ, લસણ અને આદુ નાખીને બરાબર મિક્ષ કરો.
-
પછી ડુંગળી ટામેટા ઉમેરી તેને 3 મિનિટ સુધી પકાવો પછી લીલા મરચા અને લાલ મરચાં તજ ની સ્ટિક સારી રીતે મિક્સ કરો
-
પછી મેથીના પાન ઉમેરીને 3 મિનિટ સુધી પકાવો, પછી દાળ ઉમેરો
-
બધા મસાલા, મીઠું, અડધો ગ્લાસ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ પકાવો. તેને સર્વ કરો.
Edited By- Monica sahu
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
PF સભ્યો માટે સારા સમાચાર, EPFO એ આ નિયમ બદલ્યો, ફાયદો થશે
કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ એડવાન્સ દાવાની ઓટો-સેટલમેન્ટ મર્યાદા ₹ 1 લાખથી વધારીને ₹ 5 લાખ કરીને તેના કરોડો સભ્યોને મોટી રાહત આપી છે. ખાસ કરીને કટોકટીમાં ઝડપી નાણાકીય સહાય માટે આ સુવિધા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Axiom-4 Mission LIVE : સ્પેસ સ્ટેશન માટે રવાના થયા શુભાંશુ શુક્લાનુ સ્પ્રેસક્રાફ્ટ, જાણો દરેક ક્ષણની અપડેટ્સ
Shubhanshu Shukla Axiom-4 Mission:ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું અવકાશયાન આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થઈ ગયું છે. મિશન પર જઈ રહેલા ચાર અવકાશયાત્રીઓને સ્પેસએક્સના પ્રખ્યાત ફાલ્કન 9 રોકેટ દ્વારા મોકલવામાં આવ્યા છે.
Gram Panchayat election Result- ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ, રાજ્યમાં 239 મથકો પર થશે મતગણતરી
ગુજરાત રાજ્યમાં 22 જૂનના રોજ 3000 થી વધુ ગ્રામપંચાયતોની ચૂંટણીનું આયોજન થયું હતું. જેના પરિણામ આજે એટલે કે 25 તારીખે જાહેર થશે. રાજ્યભરમાં આજે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. જેમાં કુલ 239 સ્થળો પર મત ગણતરી થશે.
Shubhanshu Shukla Axiom-4 Mission - કેપ્ટન શુભાંશુ શુક્લા ટૂંક સમયમાં ISS જવા રવાના થશે
Shubhanshu Shukla Axiom-4 Mission ભારતના શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓને લઈને એક્સિઓમ-4 મિશન આજે બપોરે લગભગ 12 વાગ્યે ઉડાન ભરશે.
રેલ્વે ભાડામાં વધારો જાહેર, એસી અને નોન-એસી ભાડામાં કેટલો વધારો થશે
રેલ્વે મુસાફરી મોંઘી થવા જઈ રહી છે. રેલ્વેએ ટ્રેન ભાડામાં વધારાની જાહેરાત કરી છે. વધેલા ભાવ 1 જુલાઈ, 2025 થી અમલમાં આવશે. જોકે, ટ્રેન ભાડામાં વધારો નજીવો પરંતુ અસરકારક રહેશે. આ વધારાની અસર લાંબા અંતરની ટ્રેનોમાં સ્પષ્ટપણે દેખાશે. ટૂંકા રૂટ પર આ વધારો દર નજીવો જણાશે. રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલ્વે માસિક પાસ મોંઘા નહીં હોય. 500 કિમીની ત્રિજ્યામાં પેસેન્જર ભાડામાં સેકન્ડ ક્લાસનું ભાડું
ધર્મ
અમાસના દિવસે કરી લો આ ચમત્કારિક ઉપાયો, તમને જીવનના દરેક ક્ષેત્રમાં મળશે સફળતા
જ્યેષ્ઠ અમાસના દિવસે પૂર્વજો માટે પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ સાથે, તમે આ દિવસે કેટલાક એવા ઉપાયો પણ કરી શકો છો જે તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપીશું.
મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
Ambubachi Mela 2025: કામાખ્યા મંદિરનો અંબુબાચી મેળો આજથી શરૂ, અહીં માસિક ધર્મ ઉજવાય છે; જાણો પૌરાણિક કથા
ઉત્તર-પૂર્વીય ભારતીય રાજ્ય આસામમાં આજથી પ્રખ્યાત અંબુબાચી મેળો શરૂ થઈ રહ્યો છે. આ મેળો સમગ્ર વિશ્વમાં માસિક ધર્મના ઉજવણી તરીકે જાણીતો છે, જે માતૃશક્તિના મહત્વને ઉજાગર કરે છે. પ્રખ્યાત અંબુબાચી મેળો આસામના ગુવાહાટીમાં કામાખ્યા દેવી મંદિર સાથે સંકળાયેલો છે.
જયા પાર્વતી (ગોરમાનું વ્રત) વ્રત 2025 માં ક્યારે ઉજવાશે ? જાણો તારીખ, મહત્વ અને પૂજા વિધિ
હિન્દુ ધર્મમાં જયા પાર્વતી વ્રતનું ખૂબ મહત્વ છે. આ ઉપવાસ ભારતના ઉત્તરીય ભાગોમાં, ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓ દ્વારા ઉજવવામાં આવતો 5 દિવસનો ઉપવાસનો તહેવાર છે. આ ઉપવાસ અને તહેવાર મૂળભૂત રીતે દેવી પાર્વતીના અવતાર દેવી જયા સાથે સંકળાયેલા છે
Yogini Ekadashi: યોગિની એકાદશી પર કરો તુલસીના આ ઉપાયો, ધન-ધાન્ય અને સુખમાં થશે વૃદ્ધિ
Yogini Ekadashi: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત, આ દિવસે તુલસી સંબંધિત કેટલાક ઉપાયો કરીને તમે લાભ મેળવી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.