સંબંધિત સમાચાર
- Ekadashi Vishnu Chalisa Niyam: અધિક માસની એકાદશી પર વિષ્ણુ ચાલીસાનો પાઠ કરતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો નારાયણનાં આશિર્વાદ નહિ મળે
- 11 જૂનનું રાશિફળ - આજે પરમા એકાદશી પર આ 4 રાશી પર રહેશે વિષ્ણુ ભગવાનની કૃપા, અચાનક થશે લાભ
- Parama Ekadashi 2026: 3 વર્ષ પછી આવે છે પરમા એકાદશી, જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા મંત્ર
- એકાદશી મંત્ર
- Purushottami Ekadashi 2026: આજે પુરુષોત્તમ એકાદશી પર ચૂપચાપ કરી લો આ ઉપાય, વિષ્ણુ અને લક્ષ્મીનાં મળશે આશીર્વાદ, આર્થિક તંગીથી મળશે મુક્તિ
એકાદશીના દિવસે શું ખાવું જોઈએ?
એકાદશી (અગિયારસ) ના દિવસે સાત્વિક અને ફળાહારી ખોરાક લેવો જોઈએ. આ દિવસે અનાજ (જેમ કે ઘઉં, ચોખા, બાજરી) અને કઠોળ ખાવાની મનાઈ છે. તેના બદલે દૂધ, ફળો, અને રાજગરા કે સામો જેવી વસ્તુઓ ખાઈ શકાય છે
ફળો – કેળા, સફરજન, દાડમ, પપૈયું
દૂધ અને દૂધની વસ્તુઓ – દૂધ, દહીં, છાશ, પનીર
સાબુદાણા – ખીચડી, વડા, ખીર
રાજગરો – શીરો, રોટલી, પુરી
શિંગોડાનો લોટ – પુરી, પરાઠા
બટાકા અને શક્કરિયા – બાફેલા અથવા શાક
સિંગદાણા – લાડુ, ચીક્કી, ચટણી
મખાણા – શેકેલા અથવા ખીર
એકાદશી વ્રત (જેને અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે) એ હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અને ફળદાયી માનવામાં આવતું વ્રત છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. દર ચંદ્રોદય મહિનામાં બે વાર (અગિયારમા દિવસે) એકાદશી આવે છે
એકાદશીમાં ટાળવું:
ચોખા
ઘઉં
દાળ-કઠોળ
ડુંગળી-લસણ
સામાન્ય મીઠું (સિંધવ મીઠું વાપરવું)
સામાન્ય મીઠું (સિંધવ મીઠું વાપરવું)
ભગવાન વિષ્ણુની પૂજા, જપ અને ભજન સાથે એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે.
આગળનો લેખ