1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. What should be eaten on Ekadashi day

એકાદશીના દિવસે શું ખાવું જોઈએ?

એકાદશીના દિવસે શું શું ખાવુ જોઈએ
એકાદશી (અગિયારસ) ના દિવસે સાત્વિક અને ફળાહારી ખોરાક લેવો જોઈએ. આ દિવસે અનાજ (જેમ કે ઘઉં, ચોખા, બાજરી) અને કઠોળ ખાવાની મનાઈ છે. તેના બદલે દૂધ, ફળો, અને રાજગરા કે સામો જેવી વસ્તુઓ ખાઈ શકાય છે
 
 ફળો – કેળા, સફરજન, દાડમ, પપૈયું
 દૂધ અને દૂધની વસ્તુઓ – દૂધ, દહીં, છાશ, પનીર
 સાબુદાણા – ખીચડી, વડા, ખીર
 રાજગરો – શીરો, રોટલી, પુરી
 શિંગોડાનો લોટ – પુરી, પરાઠા
બટાકા અને શક્કરિયા – બાફેલા અથવા શાક
 સિંગદાણા – લાડુ, ચીક્કી, ચટણી

એકાદશી વ્રત (જેને અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે) એ હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અને ફળદાયી માનવામાં આવતું વ્રત છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. દર ચંદ્રોદય મહિનામાં બે વાર (અગિયારમા દિવસે) એકાદશી આવે છે

એકાદશીમાં ટાળવું:

 ચોખા
 ઘઉં
દાળ-કઠોળ
ડુંગળી-લસણ
સામાન્ય મીઠું (સિંધવ મીઠું વાપરવું)
 
ભગવાન વિષ્ણુની પૂજા, જપ અને ભજન સાથે એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે.
About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો
આગળનો લેખ
મેષ રાશિના છોકરાઓના નામ