સોમવાર, 17 નવેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી રસોઈ
»
શાકાહારી વ્યંજન
Written By
વેબ દુનિયા|
સ્વાદિષ્ટ ચટપટી ઈડલી
સામગ્ર
ી - ઈડલી 10-12 પીસ, 200 ગ્રામ દહીં, 2 ટામેટા બારીક કાપેલા, 3-4 બારીક કાપેલા લીલાં મરચા, 2 ચમચી ચાટ મસાલો, 1 ચમચી જીરા નો પાવડર, અડધી ચમચી સંચળ એક કપ આમલીની ચટણી, એક કપ લીલી ચટણી, સેકેલો પાપડંનો ચૂરો, અડધી વાડકી ઝીણી સેવ, મીઠું સ્વાદમુજબ, અડધી વાટકી લીલા ધાણા.
વિધ
િ - સૌ પ્રથમ ઈડલીને નાના કટકાઓમાં કાપી એક કિનારવાળી ડિશમાં જમાવો. આની ઉપર સૌ પ્રથમ દહીં, પછી આમલી અને લીલી ચટણી
W.D
વારાફરતી નાખો. કાપેલા ટામેટા અને લીલાં મરચાથી સજાવો. તેમાં ઉપર જણાવેલા બધા મસાલો ભભરાવી દો.
હવે સેવ અને પાપડ નો ભૂકો નાખી લીલાં ધાણા નાખી દો. અને સ્વાદિષ્ટ ચટપટી ઈડલી પરોસો. આ વેરાયટી તમને નવી લાગશે અને બાળકો આને ખૂબ પ્રેમથી ખાશે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ભગવાન કોઈને આવો પતિ ન આપે! પોતાની પત્ની પર શંકા હતી, અને પછી શેતાનનુ મગજ ફર્યુ, અને પછી, બાળકોની સામે, તેણે તેની પત્નીને તવાથી માર મારીને હત્યા કરી દીધી...
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. શંકાના કારણે, એક વ્યક્તિએ તેની પત્નીને ફ્રાઈંગ પેન અને લાકડીથી એટલી ખરાબ રીતે માર્યો કે તેણીનું મોત થઈ ગયું. હત્યા બાદ
BLOની આત્મહત્યા બાદ કેરળમાં SIR પર હોબાળો, મુસ્લિમ લીગે SCમાં પડકાર આપ્યો
કેરળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને લગતો વિવાદ સતત વધતો જાય છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) એ સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, જેમાં કેરળમાં SIR પ્રક્રિયાને તાત્કાલિક રોકવાની માંગ કરવામાં આવી. અરજીમાં જણાવાયું છે કે આ પ્રક્રિયા અધિકારીઓ પર ભારે દબાણ લાવી રહી છે, જેના કારણે તેઓ તેનો સામનો કરી શકતા નથી.
AI Shopping: ઓનલાઈન શોપિંગમાં મોટો ફેરફાર! હવે તમારી ખરીદી પળવારમાં થઈ જશે, જાણો કેવી રીતે?
AI Shopping: ટેક જાયન્ટ ગૂગલે તેના ઓનલાઈન અને ઓફલાઈન શોપિંગ અનુભવને સંપૂર્ણપણે બદલી નાખવા માટે ઘણી નવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત સુવિધાઓ રજૂ કરી છે. કંપનીનો દાવો છે કે આ નવા AI ટૂલ્સ ગ્રાહકોનો સમય બચાવશે અને સમગ્ર શોપિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે.
Gold Silver Crash Today- સોનાના ભાવ ઘટ્યા... ચાંદી પણ સસ્તી થઈ
Gold Silver Crash Today સોમવાર, 17 નવેમ્બરના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો. 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખ સાથે MCX સોનાનો વાયદો ₹123,114 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો, જે પાછલા સત્રના ₹123,561 ના બંધ ભાવથી નીચે છે. શરૂઆતના વેપારમાં પણ...
Sheikh Hasina Verdict - બાંગ્લાદેશમાં હિંસા બાબતે પૂર્વ PM શેખ હસીનાને ફાંસીની સજા
Sheikh Hasina Verdict: શેખ હસીના માટે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT-BD) એ સોમવારે માનવતા વિરુદ્ધના કથિત ગુનાઓના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો.
ધર્મ
Som Pradosh Vrat- પ્રદોષ વ્રત કથા
દરેક પક્ષની ત્રયોદશીના વ્રતને પ્રદોષ વ્રત કહે છે. સૂર્યાસ્ત પછી રાત થતા પહેલાનો સમય પ્રદોષ કાળ કહેવાય છે. આ વ્રતમાં મહાદેવ ભોલે શંકરની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં વ્રત કરનારે નિર્જળા વ્રત રાખવાનુ હોય છે. વહેલી
આ 4 નામની યુવતીઓનાં જ્યાં પડે છે પગલા, ત્યાં આવી જાય છે સુખ સમૃદ્ધિ, સાસરિયાના લોકો માટે સાબિત થાય છે ખૂબ જ લકી
Lucky Girls Names: નામ જ્યોતિષમાં, કેટલાક ખાસ અક્ષરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે છોકરીઓના નામ આ અક્ષરોથી શરૂ થાય છે તેઓ ફક્ત તેમના પતિ માટે જ નહીં પરંતુ તેમના સમગ્ર સાસરિયાના લોકો માટે માટે ભાગ્યશાળી માનવામાં આવે છે.
આ 5 સંકેત મળતા બદલાય જાય છે ભાગ્ય, શરૂ થાય છે સારો સમય
પ્રકૃતિ અનેકવાર આપણને કેટલાક સંકેત દ્વારા બતાવે છે કે આવનારો સમય કેવો રહેશે. આવામાં આજે અમે તમને બતાવી રહ્યા છે કે સારો સમય શરૂ થતા પહેલા કયો સંકેત આપણને મળે છે.
Hindu Wedding Rituals - શાસ્ત્રો કહે છે કે દિવસે કરો હવન, તો રાત્રે લગ્ન કેમ થાય છે ? જાણો કેવી રીતે શરૂ થઈ રાત્રે લગ્નની પરંપરા, રસપ્રદ છે કારણ
Hindu Wedding Rituals: હિન્દુ ધર્મમાં શાસ્ત્રો કહે છે કે દિવસે કરો હવન, તો રાત્રે લગ્ન કેમ થાય છે ? જાણો કેવી રીતે શરૂ થઈ રાત્રે લગ્નની પરંપરા, રસપ્રદ છે કારણ અને વરરાજા અગ્નિની પરિક્રમા કરીને સ્થિરતાના વ્રત લે છે. ભારતમાં મોટાભાગના લગ્ન રાત્રે થાય છે. શું આ પરંપરાગત ધાર્મિક ધોરણોની વિરુદ્ધ છે, કે તેની પાછળ કોઈ ઊંડું રહસ્ય છે? શાસ્ત્રો, જ્યોતિષ અને ઇતિહાસના દ્રષ્ટિકોણથી સત્ય જાણો.
Utpanna Ekadashi 2025: ઉત્પન્ન એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમારા પાપોનો થશે નાશ, જાણો તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
Utpanna Ekadashi 2025: માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી વ્યક્તિના પાપો નષ્ટ થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. 2025 માં ઉત્પન્ના એકાદશીની તારીખ અને શુભ મુહૂર્ત જાણો.