1. ધર્મ
  2. તહેવારો
  3. ગુરૂપૂર્ણિમા
  4. Importance Of Guru Poornima

Guru purnima- રાશિ મુજબ ગુરૂને આ ભેટ આપો

ગુરૂપૂર્ણિમા
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂપૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમાના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજા કરી તેમનુ સન્માન કરવામાં આવે છે. બધાને કોઈને કોઈ ગુરૂ અવશ્ય  થાય છે. કારણ કે ગુરૂ વગર જ્ઞાન અશક્ય છે. આ વખતે ગુરૂ પૂર્ણિમાનો તહેવાર 5 જુલાઈના રોજ રવિવારે આવે છે. ધર્મ ગ્રંથોના મુજબ જો કોઈ માણસને ગુરૂ બનાવવામાં જો સંકોચ થાય તો ભગવાન વિષ્ણુ, શંકર, હનુમાન વગેરેને પણ ગુરૂ બનાવી શકે છે.

આગળનો લેખ
Devshayani Vrat katha- દેવશયની એકાદશી વ્રત કથા