મંગળવાર, 27 જાન્યુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
ઘરેલુ ઉપચાર
Written By
Last Modified:
મંગળવાર, 13 નવેમ્બર 2018 (11:36 IST)
સંબંધિત સમાચાર
થ્રેડિંગ બનાવ્યા પછી પિંપલ નિકળતા રોકવાના 5 ઉપાય
સાડી પહેરતા સમયે ન કરવી આ 13 ભૂલોં
ડુંગળી ખાવી પણ અને લગાવી પણ નહી પડશે ફેશિયલની જરૂર
હોમમેડ વસ્તુઓથી કરવું વેજાઈના ફેશિયલ
વાયરલ ફીવર છે... તો બસ અપનાવો આ એક ઘરેલુ ઉપાય
ઘરેલુ ઉપાય - ગૌમૂત્રના ફાયદા
આયુર્વેદ ઉપરાંત મોર્ડન મેડિકલ સાયંસમાં પણ ગૌમૂત્રને અત્યંત લાભકારી અને રામબાણ બતાવ્યુ છે. અનેક અભ્યાસમાં ગૌમૂત્રને અનેક બીમારીઓ માટે લાભકારી બતાવ્યુ છે. તેથી આજે અમે બતાવી રહ્યા છીએ ગૌમૂત્રના ઘરેલુ ઉપાય
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Budget 2026 શુ સસ્તુ થશે સોનુ ? SGB નુ કમબેક, ડિઝિટલ ગોલ્ડ અને GST મા રાહતની ડિમાંડ વધી
યૂનિયન બજેટ 2026-27 સોનુ અને જ્વેલરી સાથે જોડાયેલા લોકો માટે ખૂબ મહત્વપૂર્ણ રહેવાનુ છે. આ સમય સોનાની કિમંતો ખૂબ ઝડપથી વધી રહી છે. તેથી સામાન્ય લોકો અને જ્વેલરી શૉપ ના વેપારી સરકાર પાસે થોડી રાહતની આશા કરી રહ્યા છે.
પ્રેમિકાના પરિવાર પર હુમલો, ભાઈની હત્યા
મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક ગંભીર ઘટના બની છે. એક પ્રેમીએ તેની પ્રેમિકાના ઘરમાં ઘૂસીને તેના ભાઈ અને માતા પર છરી વડે હુમલો કર્યો. તેણે પોતાને પણ ગંભીર ઇજા પહોંચાડી. આ ઘટનામાં છોકરીના ભાઈનું મોત થયું.
ગર્લફ્રેન્ડ ઘરે એકલતા અનુભવી રહી હતી, તક શોધીને તેણે તેના પ્રેમીને ફોન કર્યો, બંને અંદર આનંદ માણી રહ્યા હતા, પછી અચાનક
ઉત્તર પ્રદેશના કાનપુરથી એક એવી ઘટના સામે આવી છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. ચકેરી વિસ્તારમાં, એક પ્રેમી તેની પ્રેમિકાના ઘરે તેને મળવા પહોંચ્યો, પરંતુ તેની કાકીના અચાનક આગમનથી આખો મામલો બગડી ગયો. પકડાઈ જવાના ડરથી, મહિલાએ તેના પ્રેમીને એક મોટા ધાતુના બોક્સમાં છુપાવી દીધો
પર્વત પર મેગી વેચીને કેટલુ કમાવી લો છો ? યુવકે 1 દિવસની કમાણીનો બતાવો ગલ્લો, વીડિઓ જોઈને 9 થી 5 જોબ વાળા ડિપ્રેશનમાં
મેગીના સ્ટોલ જોકે હવે દરેક શહેરના લગભગ દરેક શેરીમાં જોવા મળે છે, પહાડો પરના પિકનિક સ્પોટ પર મળનારી મેગીની લોકપ્રિયતા હજુ પણ ઓછી થઈ નથી. એક કન્ટેન્ટ ક્રિએટરે આ લોકપ્રિયતાનો લાભ લેવા માટે પર્વતો પર ઝંપલાવ્યું. તેની દૈનિક કમાણીએ 9 થી 5 નોકરી કરતા લોકોને પણ સ્તબ્ધ કરી દીધા છે.
US Plane Crash: ડગમગાયુ, ફફડ્યુ અને પછી ધડામ.... મેડે કોલ કરવાની પણ ન મળી તક, 7 લોકોના મોત
US Plane Crash: અમેરિકામાં હાલ ભીષણ બરફવર્ષાએ કહેર મચાવ્યો છે. અનેક ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે, અને જે ચાલી રહી છે તે દુર્ઘટનાઓ ભોગ બનેછે. આવી જ એક ઘટના બેંગર ઈંટરનેશનલ એરપોર્ટ પર થઈ. જ્યા એક પ્લેન ક્રેશ થયુ અને 7 લોકોનામોત થઈ ગયા.
ધર્મ
Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?
Maghi Purnima 2026: માઘ પૂર્ણિમાને સ્નાન-દાન પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સ્નાન-દાન કરવાથી અનેકગણુ વધુ ફળ તો આવો જાણીએ માઘ પૂર્ણિમાના દિવસે કંઈ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ
Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર
Jaya Ekadashi 2026 Upay: જો તમે લાંબા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો માઘ મહિનામાં આવતી જયા એકાદશી પર આ ઉપાયો ચોક્કસ અજમાવો. આ દિવસે આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે.
Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?
Khodiyar Mataji- ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. તેમનું વાહન મગર છે.
Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ
મહા(માઘ) મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ “જયા” છે. એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે. એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે. અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. એટલું જ નહિ એ બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાચ તત્વનો નાશ કરનારી પણ છે. આનું વ્રત કરવાથી મનુષ્યને કયારેય પ્રેતયોનીમાં જવું પડતુ નથી. દરેકે પ્રયત્નપૂર્વક “જયા” નામની એકાદશીનું વ્રત કરવું જોઇએ.”
Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?
હોળીને રંગો અને આનંદનો તહેવાર માનવામાં આવે છે, જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઉજવવામાં આવે છે. ખાસ કરીને ભગવાન કૃષ્ણની ભૂમિ મથુરા, બરસાણા, વૃંદાવન, ગોકુળ અને નંદગાંવમાં હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં, આ ઉજવણી ફક્ત એક કે બે દિવસ નહીં, પરંતુ ૪૦ દિવસ સુધી ચાલે છે. લોકો દૂર-દૂરથી હોળી રમવા આવે છે