શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (16:37 IST)

સંચણ વાળું પાણી આ સમયે પીવાથી મળશે આવા 4 લાભ

મોટાભાગના ઘરોમાં સંચણનો ઉપયોગ સલાદનો સ્વાદ વધારવા માટે  વપરાય છે.પરંતુ કાળા મીઠુંનો ઉપયોગ સલાડના સ્વાદને વધારવા તેમજ ઘણા રોગો દૂર કરવા માટે કરવામાં આવે છે.આયુર્વેદ અનુસાર, કાળા મીઠું પાણીનું આરોગ્ય આજે આપણા માટે તે ખૂબ લાભદાયી છે તેથી અમે તમને કાળા મીઠુંના પાણી પીવાના લાભો કહીએ છીએ.
 
આવો જાણીએ તેના વધુ 4 લાભો 
1. પેટની સમસ્યા દૂર કરવા માટે સંચણ ખૂબ જ ગુણકારી છે. એક ગ્લાસ હૂંફાણા પાણીમાં અડધા ચમચી કાળા મીઠું મિકસ કરી પીવાથી પેટમાં ગેસ, કબજિયાતની સમસ્યા ઓછી થાય છે.
2. સંચણના પાણીમાં એંટી ઈંફલેમેટ્રી અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ તત્વોનો સમાવેશ થાય છે. જે એસીડીટી, કબજિયાતને દૂર કરીને પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે.
3. સંચણના પાણીમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ ગુણ હોય છે જે શરીરમાં લોહીના ઉણપથી બચાવે છે અને દાંત અને હાડકાને મજબૂત કરે છે.
4. સંચણના પાણી પીવાથી કિડની સ્વસ્થ અને નિરોગી રહે છે. જેનાથી શરીરમાં ઉર્જા બની રહે છે.