શુક્રવાર, 27 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
નારી સૌદર્ય
ઘરની શોભા
Written By
Last Modified:
બુધવાર, 30 મે 2018 (10:24 IST)
સંબંધિત સમાચાર
kitchen tips- ખૂબજ કામના છે આ 6 કિચન ટિપ્સ તમને બનાવશે સ્માર્ટ ગૃહિણી
ઘરેલુ નુસ્ખા - સ્માર્ટ કુકિંગ ટિપ્સ
રસોઈ ટિપ્સ : સ્માર્ટ ગૃહિણી બનવા માટે યાદ રાખવા જેવી કિચન ટિપ્સ
Best Use - બટાકાના આવા ઉપયોગ વિશે શુ તમે જાણો છો ?
આ રીતે કોથમીરને લાંબા સમયે સુધી તાજી રાખો
Video - સ્માર્ટ ગૃહિણી માટે સ્માર્ટ કિચન ટિપ્સ
સાદી શાકભાજીને શાહી સ્વાદ આપવા માટે માવો, ક્રીમ, મલાઈ આમાંથી કોઈ એક વસ્તુ મિક્સ કરો
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Jagannath Rath Yatra 2025રેતી કલાકાર સુદર્શન પટનાયકે ભગવાન જગન્નાથની અદ્ભુત રેતી કલા બનાવી
વિશ્વ વિખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકે આજે જગન્નાથ રથયાત્રાના શુભ અવસર પર પુરીના દરિયા કિનારે રેતીમાંથી મહાપ્રભુ જગન્નાથની ૧૦૧ મૂર્તિઓ સાથે એક રેતી કલા બનાવી છે. જેને તેમણે પોતાના ટ્વિટર/એક્સ હેન્ડલ પર પણ પોસ્ટ કરી છે. તેમના ટ્વિટર હેન્ડલ પર, તેઓ લખે છે:
Ahmedabad Rath Yatra Live - આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા, ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સહીત કરી મંગળા આરતી
Ahmedabad Rath Yatra 2025: ગુજરાતના અમદાવાદમાં આવેલા ઐતિહાસિક ભગવાન જગન્નાથ મંદિરથી આજે રથયાત્રા શરૂ થશે. રથયાત્રાના રૂટ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બેંગલુરુમાં થયેલી ભાગદોડની ઘટના બાદ ગુજરાત પોલીસે 23000 પોલીસકર્મીઓને ફરજ પર તૈનાત કર્યા છે. યાત્રા પર 41 ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે.
9 સેકન્ડમાં મોત...વહેતા પાણીને પાર કરતા પહેલા જરૂર જુઓ આ વિડિઓ, અમદાવાદમાં એક બાઇક સવારે ગુમાવ્યો જીવ
Ahmedabad Drainage Disaster: અમદાવાદમાં એક રૂંવાટી ઉભી કરી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આ જાણીને તમને વરસાદમાં બહાર નીકળતા ડર લાગશે. અમદાવાદમાં બુધવારે સાંજે 7 વાગ્યા પછી ભારે વરસાદ દરમિયાન, એક બાઇક સવાર રસ્તા પરના ઊંડા ખાડામાં પડી ગયો. આ અકસ્માતમાં તેનું મોત નીપજ્યું.
Ahmedabad Rath Yatra- અમદાવાદ રથયાત્રા દરમિયાન હાથી બેકાબૂ થઈ ગયો
148મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ પહિંદ વિધિ દ્વારા કરવામાં આવ્યો હતો. અને વર્ષો જૂની પ્રણાલી અને પરંપરા અનુસાર ગામના રાજા એટલે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિધિ કરીને વિધિવત રીતે ભગવાનના રથને નગર ચર્યા માટે લઈ જવાયો છે.
Heavy rainfall news today- આ રાજ્યોમાં થશે વિનાશક વરસાદ, વીજળી પડવાની પણ શક્યતા
સમગ્ર ભારતમાં ચોમાસુ તેની પૂર્ણ ગતિએ પહોંચી ગયું છે જેના કારણે ઘણા રાજ્યોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી થોડા દિવસો માટે ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે.
ધર્મ
Ashadhi Bij Wishes 2025 : અષાઢી બીજની શુભકામના
Ashadhi Bij શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. કચ્છ નવું વર્ષ છે. ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં આ હિન્દુ નવું વર્ષ ઉજવવામાં આવે છે. 27 જુલાઈના રોજ અષાઢી બીજનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. 27 જુલાઈ 2025 થી કચ્છ ક્ષેત્રમાં વિક્રમ સંવત 2081 શરૂ થઈ રહ્યો છે.
Jagannath puri rath yatra 2025 - જગન્નાથપુરીની રથયાત્રા માટે ભગવાનનો પોશાક ક્યાંથી આવે છે, જાણો શું ખાસ છે
ઓડિશાના જગન્નાથ પુરીમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. ઓડિશા જ નહીં પરંતુ વિવિધ શહેરોમાંથી પણ લોકો આ યાત્રામાં ભાગ લેવા પહોંચે છે. આ યાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્રની સ્થાપના કરવામાં આવે છે અને તેમની યાત્રા શહેરભરમાં કાઢવામાં આવે છે
Gpt Navratri 2025: આજથી ગુપ્ત નવરાત્રિ શરૂ, જાણો આ દરમિયાન શુ કરવુ શુ નહી
Gupt Navratri 2025: 26 જૂનથી અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ સમય દરમિયાન, મા દુર્ગાની 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. તે જ સમયે, આ સમય દરમિયાન કેટલાક નિયમોનું પણ પાલન કરવું જોઈએ, આજે અમે તમને આ વિશે માહિતી આપીશું.
અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ
અષાઢી બીજ એટલે શુ - કચ્છી માણસ હંમેશા વરસાદ અને પાણી માટે તલપતો રહ્યો છે, કચ્છમાં વર્ષારંભ એટલે કે અષાઢી બીજ. અષાઢી બીજનાં દિવસે જો મેઘરાજા વરસે અને શુકન થાય તો કચ્છી નવા વર્ષની ઉજવણીમાં ચાર ચાંદ લાગી જાય છે
Jagannath Rathyatra 2025 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા
Jagannath Yatra 2025 Wishes: દર વર્ષે અષાઢી બીજના દિવસે ઓડિશાના પુરી ધામમાં અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે આ એક દિવ્ય ઉત્સવ છે. આ યાત્રા શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરેલી છે