N.D ગ્વાલિયરની પ્રસિદ્ધતા અહીંયા બનેલા ગોપાચલ દુર્ગથી છે. આ દુર્ગના નામથી જ આનું નામ ગ્વાલિયર કહેવાયું. આ નગરી પોતાની પ્રાચીન ઐતિહાસિક પરંપરાઓ, પોતાના સુંદર દ્રશ્યો અને મધ્યપ્રદેશમાં એક મહાન સાંસ્કૃતિક, ઔદ્યોગીક અને રાજનીતિક કેન્દ્રના રૂપમાં પોતાની મહત્તાને લીધે પ્રખ્યાત છે. સમુદ્ર તટથી આની ઉંચાઈ 679 ફુટ છે. આમાં ત્રણ બસ્તીઓ...