સંબંધિત સમાચાર
- રાખી રહ્યા છો કૃષ્ણ જન્માષ્ટમીનો વ્રત, જરૂર રાખો આ નિયમોનો ધ્યાન
- Janmasthtami 2020- જ્યારે રાધાએ કાન્હાને સ્પર્શ કરવાનો ઇનકાર કર્યો, ત્યારે જાણો કારણ શું હતું
- ઘરની સુખ શાંતિ માટે અને પૈસાનો અભાવ દૂર કરવા જન્માષ્ટમીએ કરો આ ઉપાય
- જન્માષ્ટમીએ કરશો આ ઉપાય તો કર્જથી મળશે મુક્તિ
- જન્માષ્ટમી 2019- ભગવાન શ્રીકૃષ્ણને કેમ લગાવાય છે '56 ભોગ' ?
શ્રીકૃષ્ણ જન્મકથા - જાણો કેવી રીતે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ
કનૈયાની જન્મકથા પણ અનોખી છે. કૃષ્ણ ભગવાનની લીલાઓ વિશે આપણે સૌ જાણીએ છીએ. તેમની લીલાઓ તો તેમના જન્મથી શરૂ થઈ હતી.. તેમનો જન્મ પણ અનોખી રીતે થયો હતો.. એકના ખોળે જન્મ્યા તો બીજાના ખોળે ઉછર્યા..