બુધવાર, 17 સપ્ટેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
બાળ જગત
»
ગુજરાતી બાળ કાવ્ય
Written By
કલ્યાણી દેશમુખ|
ગર્વ છે અમને ગર્વ છે
N.D
હુમલો કર્યો આતંકીઓએ
ભારતમાં તબાહી કરવા
પણ તેમને શુ ખબર કે
માતૃભૂમિની રક્ષા કરવા
માતાના સંતાનો પાસે બળ છે
ગર્વ છે અમને ગર્વ છે
શસ્ત્રો, ગોળીઓ અને બોમ્બનો
સામનો કરવા ગયા
ન કોઈ ડર, ન કોઈ ફિકર
એ તો છાતી તાણીને ગયા
દેશને માટે જુઓ બાળકો
તેમને કેટલો પ્રેમ છે
ગર્વ છે અમને ગર્વ છે
N.D
દુશ્મનોને પાઠ ભણાવી
તેમનો સંપૂર્ણ વિનાશ નોતરી
થયા શહીદ કામટે, ઉન્નીકૃષ્ણન
થયા અમર કરકરે, સારસકર
આ વીરો પર ફીદા ભારત છે
ગર્વ છે અમને ગર્વ છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ઈન્દિરા એકાદશી વ્રત કથા - પિતૃઓને મોક્ષ અપાવનારી એકાદશી
હિંદુ ધર્મમાં એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રત્યેક વર્ષ દરમ્યાન ચોવીસ એકાદશીઓ હોય છે, જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની સંખ્યા વધીને છવ્વીસ હોય છે. આ પૈકી ભાદરવા માસના વદ (કૃષ્ણ પક્ષ) સમયે આવતી એકાદશી ઈન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશી ખૂબજ પવિત્ર અને પાપહર્તા એકાદશી આવે છે. એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઇ જાય છે. નીચ યોનીમાં પડેલ પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપનારુ છે.
Thank you my friend... ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને ફોન પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જાણો વડાપ્રધાને જવાબમાં શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદી અને ટ્રમ્પે છેલ્લે જૂન મહિનામાં વાત કરી હતી. આ પછી, પીએમના જન્મદિવસ પર બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી.
PM Modi Happy Birthday 2025 Wishes: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસની શુભેચ્છા
Happy Birthday PM Narendra Modi Quotes: ભારતના 15 મા વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર 2025 ના રોજ 75 વર્ષના થશે. પીએમ તરીકે, મોદીજી આ વર્ષે તેમના કાર્યકાળના 12 મા વર્ષમાં પ્રવેશ્યા છે. આવી સ્થિતિમાં, તેમના જન્મદિવસ નિમિત્તે, તેમના ફેંસ આ સુંદર સંદેશાઓ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ મોકલવી જોઈએ.
Modi@75 : ગુજરાતના સામાન્ય કાર્યકર્તાથી CM અને પછી PM બનવાનાની યાત્રાની અદ્દભૂત તસ્વીરો
PM Modi Pics પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી પ્રખ્યાત નેતાઓમાંના એક છે. તેમનો જન્મ ગુજરાતમાં થયો હતો અને તેમણે પોતાનું બાળપણ ગરીબીમાં વિતાવ્યું હતું. તેઓ તેમના પિતા સાથે રેલ્વે સ્ટેશન પર ચા વેચતા હતા. તેઓ બાળપણથી જ મહત્વાકાંક્ષી હતા
Prediction on modi: 17 સપ્ટેમ્બર નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, જાણો કેવો રહેશે તેમનો આવનારો સમય
Narendra Modi Birthday 2025: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ગામમાં બપોરે 12:09 વાગ્યે થયો હતો. જ્યોતિષીય માહિતી અનુસાર, તેમનો જન્મકુંડળી વૃશ્ચિક લગ્નની છે અને તેમની રાશિ પણ વૃશ્ચિક છે.
ધર્મ
ઈન્દિરા એકાદશી વ્રત કથા - પિતૃઓને મોક્ષ અપાવનારી એકાદશી
હિંદુ ધર્મમાં એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રત્યેક વર્ષ દરમ્યાન ચોવીસ એકાદશીઓ હોય છે, જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની સંખ્યા વધીને છવ્વીસ હોય છે. આ પૈકી ભાદરવા માસના વદ (કૃષ્ણ પક્ષ) સમયે આવતી એકાદશી ઈન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશી ખૂબજ પવિત્ર અને પાપહર્તા એકાદશી આવે છે. એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઇ જાય છે. નીચ યોનીમાં પડેલ પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપનારુ છે.
Shardiya Navratri 2025 - આ વખતે 9 નહી પણ 10 દિવસની રહેશે નવરાત્રિ, જાણો ઘટસ્થાપના શુભ મુહુર્ત અને પૂજા સામગ્રી
ધાર્મિક માન્યતા મુજબ શારદીય નવરાત્રિના દરમિયાન ઘરતી પર માતા દુર્ગાનુ આગમન થાય છે. આ દરમિયાન પ્રથમ દિવસનુ શુભ મુહુર્તમાં ભક્ત ઘટસ્થાપના કરીને માતા રાનીની પૂજા અર્ચના કરે છે. જેનાથી તેમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનુ આગમન થાય છે.
Navratri Vastu Tips: 9 દિવસોમાં બદલાઈ જશે તમારું નસીબ અને તમારું ઘર ધન અને સમૃદ્ધિથી ભરાઈ જશે, નવરાત્રિ દરમિયાન આ જરૂર અપનાવો આ ટિપ્સ
Vastu Tips: નવરાત્રિ એ તમારા ઘર અને જીવનમાં સકારાત્મકતા લાવવાનો શ્રેષ્ઠ સમય છે. જો તમે આ નાના વાસ્તુ રહસ્યોનું પાલન કરશો, તો તમારા ઘર પર દેવી દુર્ગાના આશીર્વાદ તો વરસશે જ, પરંતુ સંપત્તિ, સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો થશે.
આ નવરાત્રીમાં વરસાદ પણ રમઝટ કરવા આવશે અંબાલાલ પટેલની આગાહી
16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં હળવા અને ભારે ઝાપટાં પડશે.
Indira Ekadashi 2025: 16 કે 17 ક્યારે છે ઇન્દિરા એકાદશીનું વ્રત ? કેમ કરવામાં આવે છે આ અગિયારસ, જાણો પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ
Indira Ekadashi Vrat 2025 Kyare Che :ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી જેને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે તેનું વ્રત અને પૂજા કરવાથી શું ફાયદો થાય છે? ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવાની પૂજા પદ્ધતિઓ, નિયમો અને ઉપાયો શું છે? આ જાણવા માટે, આ લેખ જરૂર વાંચો.