ગુરુવાર, 4 જુલાઈ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 22 ઑગસ્ટ 2023 (11:50 IST)

આ નેતા પર સભા દરમિયાન ફેંકાયુ ચમ્પલ

સમાજવાદી પાર્ટીના વરિષ્ટ નેતા સ્વામી મોર્ય પ્રસાદ પર લખનૌમાં એક પાર્ટી કાર્યક્રમ દરમિયાના જૂતા ફેંકયા પછી તેના પર હુમલો કરાયો. પણ જૂતા મોર્ય સુધી  પહોંચ્યો નથી

પાર્ટી કાર્યકર્તાએ કથિત રીતે હુમલાવરને પકડી લીધુ અને તેમને મારા માર્યો. આ ઘટના ઈંડિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે એસપીના એક દિવસીય 'મહા સંમેલન'માં યોજાયો હતો.
 
આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (લખનૌ) અનીંદી વિક્રમ સિંહે પીટીઆઈને જણાવ્યું હતું કે, "આરોપીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કર્યા પછી વધુ વિગતો જાણવા મળશે." તેને વિભૂતિ ખંડ પોલીસે કસ્ટડીમાં લીધો હતો.