બુધવાર, 8 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 17 એપ્રિલ 2022 (10:50 IST)

પંજાબમાં મફત વીજળીની ભગવંત માનની જાહેરાત, શું છે યોજના?

Advertisement in honor of God of free electricity in Punjab
શુક્રવારે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને જાહેરાત કરી છે કે 1 જુલાઈથી 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીપ્રચારના ઢંઢેરામાં પણ મફત વીજળીનો વાયદો કર્યો હતો.
 
તેમણે કહ્યું કે બે મહિનાની 600 યુનિટ વીજળી મફત આપવામાં આવશે, બીપીએલ કાર્ડ ધરાવતા પરિવારો અને સ્વતંત્રતાસેનાનીઓને પહેલાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવતી હતી, તેમને પણ 300 યુનિટ વીજળી મફત મળશે.
મુખ્ય મંત્રીએ કહ્યું કે જો કોઈ પરિવાર બે મહિનામાં 600 યુનિટ કરતાં વધુ વીજળીનો વપરાશ કરશે તો તેમણે વધારાના યુનિટનું જ બિલ ચૂકવવાનું રહેશે.