સંબંધિત સમાચાર
- Unlock 3 Guidelines- અનલોક -3, નાઇટ કર્ફ્યુ હટાવવા, મેટ્રો અને શાળાઓ માટેના માર્ગદર્શિકા અત્યારે બંધ રહેશે
- આકાશને સ્પર્શતા શાકભાજીના ભાવો, જાણો બટાટા, ડુંગળી અને ટામેટાં શું ભાવે વેચાઈ રહ્યા છે
- International Tiger Day 2020: ભારતમાં વાઘ પાંચ ગણા વધારે વધી શકે છે
- Ayodhya Bhumi Pujan: વડા પ્રધાન મોદી આ ચાંદીની ઇંટથી રામ મંદિરનો પાયો નાખશે, તેનું વજન 22.6 કિલો છે
- વિશ્વભરના ગૂગલ કર્મચારીઓ જૂન 2021 સુધી, 'ઘરેથી કામ' કરવા માટે, સીઈઓએ ઈ-મેલ કર્યો
રાજ્યસભાના સાંસદ અમર સિંહનું નિધન, 6 મહિનાથી સિંગાપુરમાં ચાલી રહી હતી સારવાર
રાજ્યસભા સાંસદ અમર સિંહનું સિંગાપુરમાં નિધન થયું છે. સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અમર સિંહ ગત 6 મહિનાથી સિંગાપુરમાં પોતાની સારવાર કરાવી રહ્યા હતા. અમરસિંહ સમાજવાદી પાર્ટીના સંરક્ષક હતા.
ઉલ્લેખનીય છે કે સપા(એસપી)ના પૂર્વ નેતા અમરસિંહનું નિધન થયું છે. તેઓ છેલ્લા 6 મહિનાથી ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. એક સમય ઉત્તરપ્રદેશનના કદાવર નેતાઓમાં શામેલ એવા અમરસિંહ સમાજવાદી પાર્ટીના પ્રમુખ રહેલા મુલાયમ સિંહના નિકટના વ્યક્તિઓમાંથી એક હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનથી માફી માંગી હતી.
