સંબંધિત સમાચાર
- અંબાજી માર્ગ પર બસ પલટી મારી જતા પાંચ લોકોથી વધુના મોત
- ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)
- અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને નહીં પડે તકલીફ, QR કોડ આપશે બધી જ માહિતી
- શક્તિપીઠ અંબાજીમાં મૂર્તિના સ્થાને વિસાયંત્રની પૂજા થાય છે, અહીં માનું હૃદય પડ્યું હતું
- અંબાજીમાં ગબ્બર પર જતા ચેતજો, સતત બીજા દિવસે રીંછ દેખાયુ
અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર સર્જાયો અકસ્માત
Ambaji Accident news- અંબાજી: અંબાજી નજીક આવેલા ત્રિશુલીયા ઘાટ પર ફરી એક અકસ્માત સર્જાયો છે. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રિકોની લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે.
કચ્છના અંજારની ટ્રાવેલ્સ બસ અંબાજીથી દર્શન કરી પરત ફરી ત્યારે બસની બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત બ્રેક ફેલ થયેલી લકઝરી બસે અલ્ટો અને બોલેરો ગાડીને ટક્કર મારતાં બંને ગાડીઓ પલટી.
28 યાત્રિકો ઘાયલ
અંબાજી નજીક આવેલા અકસ્માત બસમાં 28 મુસાફર સવાર હતા. યાત્રિકો અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે ત્રિશુલીયા ઘાટ પર બસને અકસ્માત નડ્યો હતો.
કચ્છના અંજારની ટ્રાવેલ્સ બસ અંબાજીથી દર્શન કરી પરત ફરી ત્યારે બસની બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત
— DD News Gujarati (@DDNewsGujarati) November 10, 2024
બ્રેક ફેલ થયેલી લકઝરી બસે અલ્ટો અને બોલેરો ગાડીને ટક્કર મારતાં બંને ગાડીઓ પલ્ટી #Accident pic.twitter.com/sevmUspr1L
