1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
  4. Ambaji Accident news

અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર સર્જાયો અકસ્માત

road accident
Ambaji Accident news-  અંબાજી: અંબાજી નજીક આવેલા ત્રિશુલીયા ઘાટ પર ફરી એક અકસ્માત સર્જાયો છે. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રિકોની લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે.

કચ્છના અંજારની ટ્રાવેલ્સ બસ અંબાજીથી દર્શન કરી પરત ફરી ત્યારે બસની બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત બ્રેક ફેલ થયેલી લકઝરી બસે અલ્ટો અને બોલેરો ગાડીને ટક્કર મારતાં બંને ગાડીઓ પલટી.

28 યાત્રિકો ઘાયલ
અંબાજી નજીક આવેલા અકસ્માત બસમાં 28 મુસાફર સવાર હતા. યાત્રિકો અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે ત્રિશુલીયા ઘાટ પર બસને અકસ્માત નડ્યો હતો.

ये भी पढ़ें
જો તમારા 2 થી વધુ બાળકો હોય તો તમને સરકારી નોકરી નહીં મળે? સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય