ગુરુવાર, 20 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 27 માર્ચ 2020 (11:49 IST)

Corona Lockdown- જનતાની માંગ પર કાલથી ફરીથી શરૂઅ થશે રામાયણ

Corona Lockdown Ramayan
સરકાર કોરોનાના કારણે લોકડાઉનને જોતા લોકો માટે શુક્રવારથી રામાયણ નાટકને ફરીથી પ્રસારિત કરી રહ્યા છે. સૂચના મંત્રી પ્રકાશ જાવડેકરએ શુક્રવાર ટ્વીટ કરી આ જાણકારી આપી. 
જાવડેકરએ કહ્યુ કે જનતાની માંગણી પર કાલે શનિવાર 28 માર્ચથી દૂરદર્શનના રાષ્ટ્રીય ચેનલ પર રામાયણના ફરીથી પ્રસારિત થશે. પ્રથમ એપિસોડ સવારે 9 વાગ્યેથી શરૂ થશે અને બીજુ એપિસોડ રાત્રે 9 વાગ્યે શરૂ થશે.