ભારતમાં 15 હજારથી ઓછા નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે અને સક્રિય દર્દીઓની સંખ્યા પણ 2 લાખથી ઓછી હોવાથી માર્ચ 2020 થી કોરોના સામેના યુદ્ધમાં મોટી રાહત મળી છે. દેશમાં કોવિડ -19 ના 14,146 નવા કેસ 1 દિવસમાં નોંધાયા, 19,788 સ્વસ્થ થયા અને 144 લોકો કોરોના મહામારીને કારણે મૃત્યુ પામ્યા....