દિલ્હીથી આ શહેરની સીધી ફ્લાઇટ બંધ, એર ઇન્ડિયાએ લીધો મોટો નિર્ણય
એર ઇન્ડિયા કંપનીએ સોમવારે એક મોટો નિર્ણય લીધો છે. કંપનીએ 1 સપ્ટેમ્બરથી દિલ્હીથી વોશિંગ્ટનની સીધી ફ્લાઇટ બંધ કરી દીધી છે. એર ઇન્ડિયાનું કહેવું છે કે 26 બોઇંગ 787-8 વિમાનોને અપગ્રેડ કરવાના છે. આ જ કારણ છે કે વોશિંગ્ટનની સીધી ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી છે.
આ વિમાનોને અપગ્રેડ કરવાનું કામ લગભગ 16 મહિના સુધી ચાલુ રહેશે. 2026 ના અંત સુધીમાં વિમાનને અપગ્રેડ કરવામાં આવશે.
iv>