સંબંધિત સમાચાર
- અમદાવાદ પ્લેન ક્રેશમાં 8 મહિનાના બાળકનો બળી ગયો હતો ચેહરો, હાથ અને માથુ, માતાની સ્કિન દ્વારા ફરી થયા ગુલાબી ગાલ
- દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન Air India ની ફ્લાઇટમાં લાગી આગ, હોંગકોંગથી આવી રહ્યું હતું વિમાન .
- મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એર ઈન્ડિયાનું વિમાન રનવે પરથી લપસી ગયું... 3 ટાયર ફાટ્યા અને એન્જિનને પણ નુકસાન થયું
- સિનિયર પાયલોટે ફ્યુઅલ સ્વિચ ઓફ કરી.... જાણો કેવી રીતે બોઇંગને બચાવવા માટે ઉતર્યું અમેરિકા, એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર નવી થીયરી
- Air India Plane Crash: એર ઇન્ડિયા દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ હવે ક્યાં છે? તેમના મૃત્યુનું ભયાનક ચિત્ર હજુ પણ ચિંતાજનક છે.
દિલ્હીથી આ શહેરની સીધી ફ્લાઇટ બંધ, એર ઇન્ડિયાએ લીધો મોટો નિર્ણય
એર ઇન્ડિયા કંપનીએ સોમવારે એક મોટો નિર્ણય લીધો છે. કંપનીએ 1 સપ્ટેમ્બરથી દિલ્હીથી વોશિંગ્ટનની સીધી ફ્લાઇટ બંધ કરી દીધી છે. એર ઇન્ડિયાનું કહેવું છે કે 26 બોઇંગ 787-8 વિમાનોને અપગ્રેડ કરવાના છે. આ જ કારણ છે કે વોશિંગ્ટનની સીધી ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી છે.
આ વિમાનોને અપગ્રેડ કરવાનું કામ લગભગ 16 મહિના સુધી ચાલુ રહેશે. 2026 ના અંત સુધીમાં વિમાનને અપગ્રેડ કરવામાં આવશે.
iv>Air India to suspend services to Washington, D.C. from September 1. pic.twitter.com/REI2k1bkD2
— Press Trust of India (@PTI_News) August 11, 2025
