સંબંધિત સમાચાર
- કેદારનાથમાં હેલિકોપ્ટર થયું ક્રેશ, ઇમરજન્સી લેન્ડિંગ કરતી વખતે અકસ્માત થયો, પાછળનો ભાગ બ્રેક મારી ગયો
- કેદારનાથ ધામમાં હવામાન બદલાયું, યલો એલર્ટ જારી
- Chardham Yatra- ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ થઈ, ગંગોત્રી ધામના દરવાજા ખૂલ્યા, ભક્તોમાં શ્રદ્ધાનું પૂર ઉભરાયું
- Kedarnath Dham: કેદારનાથ ધામના દરવાજા આજે ખુલશે
- શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર
Video: કેદારનાથ ધામમાં વધુ એક હેલિકોપ્ટર થયું ક્રેશ, એક બાળક સહીત પાંચનાં મોત
કેદારનાથ ધામમાં ફરી એકવાર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે જેમાં પાંચ લોકો સવાર હોવાનું કહેવાય છે. ગૌરીકુંડમાં ઊંચાઈઓ પાસે ઘાસ એકઠું કરી રહેલી મહિલાઓ પાસેથી મળેલી માહિતી મુજબ, હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ધુમાડો જોવા મળ્યો છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક જવાબ આપવા માટે NDRF અને SDRF ટીમો મોકલવામાં આવી છે.
रुद्रप्रयाग में बड़ा हादसा, केदारनाथ रुट पर हेलिकॉप्टर क्रैश, मौसम के कारण हादसा होने की आशंका, 5 लोग बताए जा रहे हेलीकॉप्टर में सवार
— Ekanshi (@Invincible_76) June 15, 2025
Pray to God#HelicopterCrash #Kedarnath #BreakingNews #Uttarakhand pic.twitter.com/NaA1oJDwC5
ઉત્તરાખંડના એડીજી કાયદો અને વ્યવસ્થા ડૉ. વી મુરુગેશને જણાવ્યું હતું કે, "દહેરાદૂનથી કેદારનાથ જઈ રહેલું એક હેલિકોપ્ટર ગૌરીકુંડમાં ગુમ થયું છે. હેલિકોપ્ટર ત્રિજુગીનારાયણ અને ગૌરીકુંડ વચ્ચે ગુમ થયું હતું."
केदारनाथ के पास हेलीकॉप्टर क्रैश पायलट सहित पांच की मौत हुई है।#केदारनाथ #helicoptercrash #kedaranat pic.twitter.com/Wg5xnvu2JY
— Bindesh Patra (DDN) (@DDN86X) June 15, 2025
