1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. mann ki baat

વડાપ્રધાન મોદીના "મન કી બાત" ઓક્ટોબર મહાપુરુષોને યાદ કરવાનો મહિનો છે.

mann ki baat
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશ સાથે રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ કરશે. આ મન કી બાતનો 36મો કાર્યક્રમ છે
‘મન કી બાત’ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવશે. આ પ્રસારણ બાદ તરતજ આકાશવાણી પરથી ‘મન કી બાત’ કાર્યક્રમ ક્ષેત્રીય ભાષાઓમાં પ્રસારિત થશે. વડાપ્રધાન મોદી મહિનાના દર છેલ્લા રવિવારે  મન કી બાત કાર્યક્રમ કરે છે.
 
*નવવરાત્રી શક્તિની આરાધનાનું પર્વની બધાને શુભેચ્છાઓ પાઠવું છું.
* શહીદ કર્નલ સંતોષ મહાડિકની પત્ની લેફ્ટેનન્ટ સ્વાતિ અને નિધિના રૂપમાં ભારતીય સેનાને બે વીરાંગનાઓ મળી છે.
* પ્રવાસનું મતલબ ફરવું નહી પણ સીખવું છે. 
* પર્યટન સ્થળોની જાણકારી ભારત સરકારને મોકલો. તમારા દ્વારા પસંદ કરાયેલા સ્થળોને સરકાર સ્વીકારશે.
* પ્રવાસ પર જ્યાં જાઓ ત્યાંના સારા અનુભવો અમનો મોકલો. શું તમે તમારા રાજ્યના 7 ઉત્તમ પર્યટન સ્થળ અંગે જાણકારી આપી શકો?
* 31 ઓક્ટોબરના રોજ આખા દેશમાં ‘રન ફોર યુનિટી’નો કાર્યોક્રમ હોવું જોઈએ. 
* લેફ્ટેનન્ટ સ્વાતિ અને નિધિના રૂપમાં ભારતીય સેનાને બે વીરાંગનાઓ મળી છે.
* ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ માટે વિવિધતાને સમજવી પડશે. આ વખતે રજાઓમાં ભારત ભ્રમણ કરો.
* મને હિન્દુસ્તાનના 500 જિલ્લાઓમાં જવાની તક મળી હતી. આજે મને આ ચીજોને સમજવામાં ખુબ મદદ મળે છે.
* મહાપુરુષોનું સ્મરણ કરવું એ તેમના પ્રતિ ઉપકાર નથી. 
* ગાંધીજી, નાનાજી દેશમુખ, જયપ્રકાશ નારાયણ જેવા લોકો સત્તાના ગલિયારાથી દૂર રહ્યાં પરંતુ લોકો સાથે જોડાયેલા રહ્યાં.
* હું શ્રીનગર નગર નિગમને સફાઈ માટે આટલો ભાર આપવા બદલ અભિનંદન પાઠવું છું. તેમણે સફાઈ કરનારા બિલાલને સફાઈ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો.
 
ये भी पढ़ें
IndvsAus - ઑસ્ટ્રેલિયાનો સ્કોર 293/6