બિહારના ઔરંગાબાદ જિલ્લામાં બુધવારે જીવિતપુત્રિકા ઉત્સવ દરમિયાન બે અલગ-અલગ ગામોમાં તળાવમાં નહાતી વખતે સાત છોકરીઓ સહિત આઠ સગીરો ડૂબી ગયા હતા. તળાવમાં ડૂબી જવાથી આઠ બાળકોના મોત થયા હતા. મુખ્યમંત્રી નીતિશ કુમારે ઔરંગાબાદ જિલ્લાના મદનપુર બ્લોકના કુશાહા ગામમાં અને બરુન બ્લોકના ઈથટ ગામમાં નહાતી વખતે ડૂબી જવાથી થયેલા સગીરોના મૃત્યુ...