સંબંધિત સમાચાર
- બોટાદમાં ભાજપની પ્રદેશ કારોબારી વખતે કાર્યકારી પ્રમુખના નામની જાહેરાત થવાની સંભાવના
- ગુજરાતમાં 4 દિવસ વરસાદની આાગહી,દરિયાકાંઠે એલર્ટ જાહેર
- કરાચીમાં હાઈ એલર્ટ આ 22 મૃતદેહો ક્યાંથી આવ્યા, હજુ સુધી કોઈની ઓળખ થઈ નથી.
- ટ્રેનની સીટ પડવાથી ઈજાગ્રસ્ત પ્રવાસીની સારવાર દરમિયાન મોત રેલ્વેએ કહ્યુ સીટમાં કોઈ ખામી નથી હતી
- UP માં 38 વર્ષનાં બેંક મેનેજરે ખુરશી પર બેઠા-બેઠા તોડ્યો દમ, લાઈવ મોતનો વિડીયો થયો વાયરલ
ઓડિશામાં આકાશી આંધીએ તબાહી મચાવી, વીજળી પડવાથી પાંચ લોકોના મોત
Odisha lightning news- ઓડિશામાં આકાશી આંધીએ તબાહી મચાવી, વીજળી પડવાથી પાંચ લોકોના મોત
ઓડિશાના બારગઢ અને બોલાંગીર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ વીજળી પડવાને કારણે ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. એક
સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે.
બારગઢના દુઆનાડીહી ગામમાં વીજળી પડવાને કારણે ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે બોલાંગીરના ચૌલાબંજી ગામમાં બે લોકોના મોત થયા હતા.
