મંગળવાર, 25 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (17:15 IST)

10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરાશે

todays news
જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાતઃ 10 હજાર પ્રવાસી શિક્ષકોની કરાશે નિયુક્તિ
10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરાશે
 
ગુજરાતના અંતરિયાણ વિસ્તારોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવશે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે.