સંબંધિત સમાચાર
- Cyclone Biparjoy LIVE : આજે વાવાઝોડાની ગુજરાતમાં એન્ટ્રી, દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ
- સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૭૪ હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું
- Biporjoy Upadate - CM ભૂપેન્દ્ર પટેલે ડેશબોર્ડથી દરિયાકાંઠાના ગામડાઓમાં સીધો સંપર્ક કર્યો, સરપંચો સાથે વાતચીત કરી
- Biparjoy Cycloneની આફત વચ્ચે કચ્છમાં 3.5ની તિવ્રતાનો ભૂકંપ, કેન્દ્રબિંદુ ભચાઉથી 5 કિ.મી દૂર
- માંગરોળમાં ભારે પવનથી બહેન કેનાલમાં ખાબકી, ભાઈ બચાવવા ગયો તો બંને જણા ડૂબ્યા
આજે દ્વારકાનું પ્રસિદ્ધ મંદિર બંધ
Dwarka temple closed today- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ મંદિરને ગુરુવારે સંભવિત વાવાઝોડાના કારણે બંધ રાખવામાં આવશે. આ અંગે જિલ્લાના એસડીએમ પાર્થ તલસાણિયાએ માહિતી આપી હતી.
અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેની અસર દેવભમિ દ્વારકા જિલ્લામાં વધારે થઈ શકે છે.
દ્વારકામાં બુધવારથી જ ભારે પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે અને સાથે જ વરસાદ પડી રહ્યો છે. જેમાં દ્વારકા મંદિરની ધજાને પણ ક્ષતિ થઈ હતી. આ વચ્ચે ગુરુવારે મંદિરને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
