સંબંધિત સમાચાર
- મોદીજી પહોંચ્યા આશાપુરા મંદિરમાં... જાણો આશાપુરા મંદિરનુ મહત્વ...
- 12મો કચ્છ રણોત્સવનો પ્રારંભ…વિદ્યા બાલન કચ્છ રણોત્સવની મહેમાન બનશે
- Kutch News - ડિઝિટલ સરવેની કામગીરી આરંભાતા આઝાદી બાદ અગરિયા પહેલીવાર રેકોર્ડ પર આવશે
- કચ્છના અખાતમાં ઓએનજીસી દ્વારા ગેસનું ઉત્પાદન કરાશે.
- લાપતા થયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા હજી પોલીસને હાથ લાગતાં નથી
મુન્દ્રા નજીક એરફોર્સનું વિમાન તૂટી પડ્યું, પાયલોટનું મોત
કચ્છના મુન્દ્રા પાસે બેરજા ગામના ગૌચરમાં મંગળવારે સવારે એરફોર્સનું એક વિમાન તૂટી પડ્યું હતું. તેમાં પાયલોટનું મોત થયુ હતુ. ગૌચરમાં ચરી રહેલી કેટલીક ગાયોના પણ મોત નિપજ્યા હતા. ગૌચરમાં ચરી રહેલા ગાયોમાંથી કેટલીક ગાયોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં જ જામનગર એરફોર્સ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ હતી.
