સંબંધિત સમાચાર
- 20 જાન્યુઆરીએ વડાપ્રધાન ગાંધીનગર જ્યારે 14 જાન્યુઆરીએ અમિત શાહ અમદાવાદ મુલાકાતે આવે તેવી શક્યતાઓ
- અમેરિકામાં લોહિયાળ હિંસાથી પીએમ મોદી ચિંતિત, ટ્વીટ કરીને આપી સલાહ - શાંતિથી થવુ જોઈએ સત્તાનું હસ્તાંતરણ
- પીએમ મોદીએ રસી અંગે ફેલાતી અફવાઓ અંગે ચેતવણી આપી, કહ્યું - સોશિયલ મીડિયા પર ખોટી માહિતી શેર કરશો નહીં
- ગુરુ ગોવિંદસિંહ, ગીતાથી લઈને કાશ્મીરી કેસર સુધી, મન કી બાતની મોટી વાતોં
- પીએમ મોદીને રાહુલનો સવાલ, જ્યારે દુનિયામાં 23 લાખને કોરોના રસી મળી ત્યારે ભારતનો નંબર ક્યારે આવશે ...
PM Modi ના કાર્યક્રમમાં મોટો ફેરફાર કેવડિયા રેલ્વે સ્ટેશન ઉદ્ઘાટનની તારીખ બદલાઈ
પીએમ નરેન્દ્ર મોદી આગામી 16મી તારીખે ગુજરાતના ડભોઈથી કેવડિયા રેલ્વે લાઈનનું અને કેવડિયા રેસ્ટેશનનું ઉદ્ઘાટન નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવાના હતા.
આ કાર્યક્રમની તારીખ આગળ વધીને હવે 17મી જાન્યુઆરી થઈ છે. દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ સુરત મેટ્રોરેલ પ્રોજેક્ટના ખાતમુહૂર્તનો તથા મોટેરાથી ગાંધીનગર મહાત્મામંદિર સુધીના બીજા તબક્કાના અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેક્ટના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યથાવત્ રીતે ૧૮મી જાન્યુઆરીએ યોજાશે.
