સંબંધિત સમાચાર
- જૂનાગઢમાં સિંહણે એક સાથે 5 સિંહબાળને આપ્યો જન્મ, 1 વર્ષમાં જન્મેલા સિંહબાળની સંખ્યા 24 પર પહોંચી
- Cabinet Meeting- ભુપેન્દ્ર સરકારની આજે કેબિનેટ
- mangadh hatyakand gujarat- માનગઢ હત્યાકાંડની 108મી વરસી
- અમદાવાદના બગીચામાં નમાજ અદા કરી તો VHP એ કરાવ્યું શુદ્ધિકરણ, મંત્રોના જાપ કરી છાંટ્યું ગંગાજળ
- અમદાવાદમાં પ્રેમી યુવકના લગ્ન કરવાનો ઇન્કાર કરતાં મામા મામીને પાડોશમાં રહેતા ચાર શખ્સોએ ફટકાર્યા, મકાન પર પથ્થરમારો કર્યો
બાવાળીયા બગડ્યા..! કુંવરજી બાવળીયા આક્રમક મૂડમાં
મંત્રીપદ ગયા પછી કુંવરજી બાવળિયા આકરા મૂડમાં, સંકલન સમિતિમાં પોતાના વિસ્તારના વિપક્ષ જેવા 50 પ્રશ્નો ઉઠાવ્યા, રોડ રસ્તા, આરોગ્ય કેન્દ્ર, PM આવસ યોજના ના સહિતના પૂછ્યા પ્રશ્નો, કુંવરજીભાઇ કોંગ્રેસમાં હતા ત્યારે જેવા પ્રશ્નો પૂછતાં તેવા પ્રશ્ન સરકાર સામે કર્યા
