અમદાવાદ આમ તો સ્માર્ટ સીટી કહેવાય છે પરંતુ એરપોર્ટથી ઈન્દીરાબ્રીજ સુધીના વિસ્તારમાં આવેલ સરણીયા વાસ કે જ્યા ગરીબો તેમની ઝુંપડપટ્ટી બાંધીને રહે છે. તેઓ વિદેશી મહેમાનોની નજરમાં ન આવે તે માટે આ દીવાલ બનાવી તેમને ઢાંકવામાં આવી રહ્યા છે. હાંસોલ ગામથી શરૂ કરવામાં આવી ગરીબીની દીવાલ છેક ઈન્દીરાબ્રીજ સુધી પહોંચી...