સંબંધિત સમાચાર
- જમ્મુના કટરામાં ભૂકંપના કારણે ધ્રૂજી ગઈ ધરતી, રિક્ટર સ્કેલ પર માપવામાં આવી આટલી તીવ્રતા
- ગુજરાતમાં વકરી આંખની બીમારી
- Vadodara News - અમરનાથ દર્શનાર્થે ગયેલા વડોદરાના વધુ એક યાત્રીનું મોત
- Stop Eating Onion and Garlic - ડુંગળી લસણ છોડવુ આરોગ્ય માટે લાભકારી સાબિત થઈ શકે છે, જાણો એક મહીના સુધી ન ખાવાની શું થશે અસર ?
- રાહુલ દ્રવિડના સ્થાને આ દિગ્ગજ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાના નવા કોચ, આ શ્રેણીમાં મળશે જવાબદારી
નવી એજ્યુકેશન પોલિસી- આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ કરી શકશે ઇન્ટર્નશીપ, ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ
નવી એજ્યુકેશન પોલિસી- આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ કરી શકશે ઇન્ટર્નશીપ, ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ
આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓનાં વિદ્યાર્થીઓ પણ હવે કંપનીમાં ઈન્ટરનીશીપ કરી શકશે. ત્યારે આવા વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ તો YUVA પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 7 રાજ્યાં પાયલોટ પ્રોજેક્ટ NSS હેઠળ શરૂ કરાયું છે.
હવે આર્ટ્સ, કોમર્સ તેમજ સાયન્સનાં વિદ્યાર્થીઓ પણ કંપનીઓમાં 45 દિવસ ઈન્ટરનશીપ કરી શકશે. આ પાયલોટ પ્રોજેક્ટમાં આસામ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તામિલનાડું, પંજાબ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શરૂ થયો છે. જેમાં વિદ્યાર્થીઓ કંપનીમાં ઈન્ટરનશીપ કરવા માંગતા હશે તેઓએ કેન્દ્ર સરકારનાં YUVA પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 7 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટને NSS હેઠળ શરૂ કરાયું છે. અત્યાર સુધી એન્જીનીંયરિંગ કે ટેકનિકલ વિદ્યાર્થીઓ જ ઈન્ટરનશીપ કરતા હતા. હવે NSS ગુજરાત દ્વારા વધુને વધુ વિદ્યાર્થીઓ અને કંપનીઓ પ્રોજેક્ટમાં જોડાય તેવો પ્રયાસ લોકો કરી રહ્યા છે.
