1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. UP corona curfew updates

યૂપીના શહેરમાં ખત્મ થઈ ગયા કંટેટમેંટ ઝોન હવે માત્ર ચાર જિલ્લામાં જ કોરોના કર્ફ્યુ

UP corona curfew updates
કોરોનાની બીજી લહેરમાં મહીનાથી કંટેટમેંટ જોનમાં બંધાયેલા પ્રયાગરાજના લોકોને મોટી રાહત મળી છે. જિલ્લા પ્રશાસન સતત કેસ  ઓછા થવાના કારણે અંતિમ આઠ કંટેટમેંત ઝોન પણ ખોલી દીધા છે. હવે શહેરમાં કોઈ પણ કંટેટમેંટ ઝોન નથી. 
 
એપ્રિલના મધ્યથી કોરોના સંક્રમણના કેસ વધ્યા પછી શહરના બધા ક્ષેત્રોને કંટેટમેંટ ઝોન બનાવવામાં આવ્યો હતો. એક સમય એવો હતો જ્યારે શહેરની હદમાં લગભગ એક હજાર વિસ્તારો પ્રતિબંધિત હતા.
 
 કેસ ઘટતાં ધીરે ધીરે રસ્તાઓ ખુલી રહ્યા છે. એડીએમ સિટી એકે કનોજિયાએ પણ શનિવારે છેલ્લા આઠ કન્ટેન્ટ ઝોન ખોલવા જાણકારી આપી.  તેમણે કહ્યું કે અહીં કોરોના વિશે
 
અન્ય તમામ પ્રતિબંધો પહેલાની જેમ ચાલુ રહેશે, પરંતુ ટ્રાફિક પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે. અંતિમ દિવસે ખુલીદાબાદના ચાર વિસ્તારો, કારેલી, ધુમનગંજ, જ્યોર્જટાઉન અને નૈનીના દરેક ક્ષેત્રથી કંટેટમેંટ ખોન હટાવાયા. 
 
યુપીના માત્ર ચાર જિલ્લામાં હવે કોરોના કર્ફ્યુ:
લખનઉ, મેરઠ, સહારનપુર અને ગોરખપુર ઉપરાંત સમગ્ર યુપીમાં કોરોના કર્ફ્યુને નાબૂદ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના અતિરિક્ત મુખ્ય સચિવ માહિતી નવનીત સહગલે કહ્યું કે જ્યાં પણ 600 થી ઓછા કોરોના છે
ત્યાંથી કોરોના કર્ફ્યુના સક્રિય કિસ્સાઓ દૂર કરવામાં આવી રહ્યા છે.
આગળનો લેખ
Dilip Kumar Health Update: દિલીપ કુમારના ફેફસાંમાં ભર્યુ પાણી ઘટી રહ્યો ઑક્સીજન લેવલ