ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
વેબદુનિયા વિશેષ 08
»
પ્રજાસત્તાક દિન
Written By
કલ્યાણી દેશમુખ|
ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ
W.D
શીદ
ભારતવાસી કહેવાતા શરમ કરીએ
જેવો છે એવો દેશ છે આપણો
કેમ ન
ગર્વ કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ
ક્યા મળશે તમને આટલો પ્રેમ એનો વિચાર કરીએ
પોતાની ધરતી માટે વહાવ્યુ લોહી તેમને નમન કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ
જ્યા નારી પૂજાય છે દેવીના રૂપે તેને વંદન કરીએ
નહી મળે આવી સંસ્કૃતિ, આના સંસ્કારો માથે ધરીએ
ભારતવાસી હોવાનુ આવો ગૌરવ કરીએ
કોઈ કહે આપણા દેશ વિશે ખરાબ તો કેમ નરમ રહીએ
દેશ-પ્રેમની તાકત બતાવી તેમનુ મસ્તક ઝુકાવીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ
જ્યાં રા
મ-
રહીમ વસે છે, જ્યાં
નાન
ક-જીજસના બંદા હસે છે
તે પાવન ધરતીને શીશ ઝુકાવી વંદન કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ
Pradosh Vrat 2025- પ્રદોષ વ્રત 2025- હિંદુ કેલેન્ડર મુજબ, દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષમાં ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે અને વર્ષમાં
Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.
Yearly rashifal Upay 2025 મેષ રાશિ માટે વર્ષ 2025 સારુ રહે એ માટે કરો આ ઉપાય | Aries 2025 Remedies upay for 2025 in Gujarati:- 1. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરો. 2. ગુરુવારે વ્રત કરો અને દર ગુરુવારે મંદિરમાં બેસન ના લાડુ ચઢાવો.
Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે
Health horoscope 2025 વર્ષની શરૂઆતમાં બારમા ભાવનો શનિ છઠ્ઠા એટલે કે રોગના ઘરમાં રહેશે અને રાહુ-કેતુનો પ્રભાવ પ્રથમ એટલે કે ઉર્ધ્વગામી ઘર પર રહેશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. પેટ, મંદિર, ઘૂંટણ અને જ્ઞાનતંતુ સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. આ પછી જ્યારે શનિ ગ્રહ ઉર્ધ્વ ગૃહમાં ગોચર કરશે ત્યારબાદ આખા વર્ષ દરમિયાન સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે
Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો
Marriage Life and Family Prediction for 2025: જો તમે અપરિણીત છો તો આ વખતે તમારા લગ્ન ફાઇનલ થવાની પૂરી શક્યતા છે. આ માટે ગાયને ગોળ ખવડાવો અને છોકરો હોય તો શુક્રનો ઉપાય કરો અને જો છોકરી હોય તો ગુરુનો ઉપાય કરો. વર્ષની શરૂઆત વૈવાહિક જીવન માટે ખૂબ જ સારા પરિણામ આપશે, પરંતુ વર્ષના મધ્યમાં કેટલાક પારિવારિક કારણોસર મતભેદ થઈ શકે છે.
Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી
સંબંધિત કામમાં બેદરકાર ન રહો. જો કે, 14 મે સુધી ગુરુની સાનુકૂળ સ્થિતિને કારણે આ સમયગાળા દરમિયાન અભ્યાસનું સ્તર સારું રહેશે. અભ્યાસ માટે બહાર પણ જઈ શકાય છે. જો તમે સખત મહેનતની સાથે ગુરુવારના ઉપાયોનું પાલન કરશો તો જ તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થઈ શકશો
ધર્મ
Happy Maha Shivratri 2025 Wishes in Gujarati : મહાશિવરાત્રીની શુભેચ્છા
Happy Shivratri 2025 Wishes in Gujarati 26 ફેબ્રુઆરી 2025 બુધવારે આખો દેશમાં મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાય રહ્યો છે. મહાશિવરાત્રિનો અર્થ હોય છે શિવની રાત્રિ. આ દિવસે લોકો શિવ-પાર્વતીની સાથે પૂજા કરે છે. મહાશિવરાત્રિના પાવન તક પર શિવભક્ત વ્રત રાખે છે અને ભોલેનાથનુ ગંગાજળ અને ગાયના દૂધથી અભિષેક કરવામાં આવે છે.
Shiv Puran: શિવ અને રૂદ્રમાં શુ અંતર ? જાણો મહાદેવે વિષ્ણુને શુ બતાવ્યુ આનુ રહસ્ય
શિવ પુરાણના અગાઉના લેખમાં પોતાના દિવ્ય અંડથી આ પૃથ્વીની ઉત્પત્તિ વિશે વાંચ્યુ. ત્યારબાદ બ્રહ્મા અને વિષ્ણુની સ્તુતિથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમણે આ પ્રકારના વચન કહ્યા
Mahashivratri 2025 : કોણ છે શિવનો પરિવાર ? જાણો ગુપ્ત રહસ્ય
કોણ છે શિવના માતા-પિતા, પત્ની-પુત્ર, ભાઈ-બહેન, સાસુ-સસરા વગેરે. આવો જાણીએ સંક્ષિપ્ત
શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ
Badrinath temple history- બદ્રીનાથ ધામ, ચાર ધામોમાંનું એક, ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત એક પ્રખ્યાત હિન્દુ તીર્થસ્થાન છે.
Mahashivratri 2025: શિવલિંગ પર લવિંગની જોડી શા માટે ચઢાવવી જોઈએ, જાણો તેની પાછળ શું છે માન્યતા?
શિવરાત્રીના દિવસે શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે શિવલિંગ પર લવિંગની જોડી અર્પણ કરવાની પણ માન્યતા છે.