નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચિત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયું હતું. અધીકૃત રીતે રાષ્ટ્રગીતને 52 (બાવન) સેકંડમાં ગાવામાં આવે છે. જન ગણ મન અધિનાયક જય હે,ભારત ભાગ્યવિધાતાપંજાબ સિન્ધુ ગુજરાત મરાઠાદ્રાવિડ ઉત્કલ બંગવિંધ્ય હિમાચલ યમુના ગંગાઉચ્છલ જલધિ તરંગતવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે ગાહે તવ જયગાથાજન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્યવિધાતાજય હે જય હે જય હે જય જય જય જય હે !