મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (17:57 IST)

કાળા તલના પાંચ ઉપાય, જેનાથી ચમકી શકે છે કિસ્મત

sanatan gujarati dharm
જ્યોતિષમાં કાળા તલનો ખૂબ વધારે મહ્ત્વ જણાવ્યું છે. તેના ઉપાયોથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. અહીં જાણો જ્યોતિષ મુજબ કાળા તલના આ 5 ઉપાય, જેનાથી ગરીબી દૂર થઈ શકે છે અને ભાગ્યનો સાથ મળી શકે છે.... 
* રોજ તાંબાના લોટમાં શુદ્ધ જળ ભરી અને તેમાં થોડા કાળા તલ નાખી. હવે આ જળને શિવલિંગ પર ૐ નમ: શિવાય મંત્ર જપ કરતા ચઢાવો. 
 
*કાળા તલ દાન કરવાથી રાહુ-કેતુ અને શનિ સંબંધી ઘણા અશુભ યોગના ખરાબ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. કાલસર્પ યોગ, સાડેસાતી , ઢૈય્યા, પિતૃદોષ વગેરેમાં આ ઉપાય કરવું જોઈએ. 
 
* દૂધમાં કાળા તલ મિક્સ કરી પીપળ પર ચઢાવાથી ખરાબ સમય દૂર થઈ શકે છે. 
 
* દર શનિવારે કાળા તલ, કાળી અડદને કાળ આ કપડામાં બાંધીને કોઈ ગરીબ માણસને દાન કરવાથે પૈસાથી સંકળાયેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. 
 
* જો શનિની સાડેસાતી કે ઢૈય્યાનો સમય ચાલી રહ્યું હોય તો કોઈ પવિત્ર નદીમાં દર શનિવારે કાળા તલ પ્રવાહિત કરવા જોઈએ. આ ઉપાયથી શનિના દોષની શાંતિ હોય છે.