શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: શનિવાર, 30 સપ્ટેમ્બર 2017 (12:51 IST)

રાવણની ત્રણ વાતો સિખડાવે છે જીવન જીવાની કલા

કહેવાય છે કે રાવણ જેવું વિદ્વાન આજ સુધી વિશ્વમાં પૈદા નહી થયું. એ મહાપંડિત હતું. જ્યારે રાવણ મરણાસન્ન અવસ્થામાં હતું તો ભગવાન રામે ભાઈ લક્ષ્મણને તેની પાસે શિક્ષા લેવા માટે મોકલ્યું. 
 
લક્ષ્મણ રાવણ પાસે ગયું, પણ કઈક બોલ્યું નહી. લક્ષ્મણ થોડા સમય પછી પરતા આવ્યું. ભગવાને રામે પૂછ્યું તો લક્ષ્મણએ બધું જણાવ્યું. રામે પછી કીધું જો કોઈ જ્ઞાન લેવું હોય તો તેના ચરણ(પગ)માં ઉભો રહેવું જોઈએ. 
રામે લક્ષ્મણથી કહ્યું કે જાઓ અને માથા પાસે ઉભા ન થઈ ચરણોમાં ઉભો રહેજે. લક્ષ્મણ ફરીથી રાવણ પાસે પહોંચ્યું. ત્યરાબાદ રાવણે લક્ષ્મણને ત્રણ વાતો જનાવી અને આ વાતો આજે પણ સત્ય છે. આ વાતોને પાલન કરીઓ તો જીવનમાં નિરાશા કે વિફળતા હાથ નહી લાગશે. 
 
જાણો આ ત્રણ વાતો જે રાવનએ અંતિમ સમયમાં લક્ષ્મણે જણાવી. 
 
*શુભ કાર્ય ને ટાળવું નહી જોઈએ, જેટલું જલ્દી હોઈ શકે શુભ કામ કરી નાખવું જોઈએ. જો મોડું કરશો તો પરેશાની થશે કે પછતાવો પડશે. 
* તમારા પ્રતિદંદી કે દુશ્મનને ક્યારે નાનું નહી સમજવું. આવું કરશો તો સારું રહેશે. ઓછા આંકતા પર તમને નુકશાન ઉઠાવું પડશે. 
* આખરે વાત આ કે તમારું રહસ્ય કોઈને પણ નહી જણાવો. રાવણનો રહ્સ્ય વિભીષણ જાણતો હતો. આ રીતે તમે તમારા રહસ્ય જણાવશો તો નુકશાન ઉઠાવું જ પડશે. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati