1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
  4. Vat savitri Vrat

વટ સાવિત્રી વ્રત : કોણે 100 પુત્રની માતા બનવાનું માંગ્યું હતું વરદાન(Video)

Vat savitri Vrat
જ્યેષ્ઠ માસની અમાવસ્યાને વટ સાવિત્રી વ્રત રખાય છે. આ વર્ષે આ વ્રત 27 જૂનને રખાશે. આ વ્રતમાં મહિલાઓ વટના ઝાડની પૂજા કરે છે. જેનાથી મહિલાઓને અખંડ સૌભાગ્યની કામના પૂરી હોય છે. 
 
આગળનો લેખ
ઘરના બારણા પર આંબાના પાન લગાવવા શુભ છે કે અશુભ, લગાવતા પહેલા જરૂર જાણી લો આ વાત