મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

જાણો શા માટે મહિલા હોય કે પુરૂષ માંગલિક કાર્યોમાં રંગીન કપડા પહેરે છે

Why man and woman wear colourful clothes

hindu dharm
ભારત રીત-રિવાજ અને પરંપરાઓનો દેશ છે અને આ બધુ કઈક સદીઓથી ચાલતું આવી રહ્યું છે . ઘણા રીત રિવાજ અને પરંપરાઓ વર્તમાનમાં ભલે જ પ્રાસંગિક ન હોય પણ આ જરૂરી છે. 
 
પણ આ પરંપરાઓ પાછળ કોઈ ન કોઈ પ્રયોજન છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે વિધવા દ્વારા સફેદ સાડી પહેરવી જોઈએ. 
 
સફેદ રંગ એટલે કે સાદગીનો પ્રતીક . વિધવાઓએ સફેદ સાડી પહેરવા કહ્યું છે એ સાંસરિક મોહમાયાને મૂકેને માત્ર અને માત્ર ઈશ્વર ભક્તિમાં અજમાવી મન લગાડે. સફેદ રંગ એકાગ્રતાના પ્રતીક પણ માન્યું છે. 
 
ત્યાં જ રંગીન કપડાનો ઉપયોગ શુભ માંગલિક કાર્યમાં જ કરાય છે. રંગીન કપડા ભૌતિકતાની તરફ ઈશરો કરે છે . આ ખુશી , સમૃદ્ધિ અને સંપન્નતાના પ્રતીક ગણાય છે. આ જ કારણ છે કે મહિલા હોય કે પુરૂષ માંગલિક કાર્યમાં રંગીન કપડા પહેરે છે.