બુધવાર, 15 એપ્રિલ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રસોઇ
શરબત
Written By
Last Updated :
સોમવાર, 9 એપ્રિલ 2018 (13:46 IST)
સંબંધિત સમાચાર
ગુજરાતી રેસીપી - પીવો આ પાંચ ટેસ્ટી છાશ અને ગરમીને કહો બાય -બાય
શું તમને ખબર છે પહેલી વાર પાણી-પુરી ક્યાં બની ?
ગુજરાતી રેસીપી- ઑરેંજ ઑઈસ ટી
Gujarati Recipe - ગુજરાતી ખમણ
ગુજરાતી સ્વાદિષ્ટ વાનગી : ખાંડવી
પપૈયા મિલ્ક શેક
સામગ્રી
- પપૈયા બે કપ સમારેલા ટુકડા, દૂધ એક કપ, ખાંડ બે ચમચી, વેનિલા આઈસક્રીમ અડધો કપ, બરફનો ચુરો.
બનાવવાની રીત
- બધી સામગ્રીને મિક્સ કરી બ્લેંડર કરો. એક ગ્લાસમાં બરફનો ચુરો નાખો અને ઉપર પપૈયા શેક નાખી સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
દુકાનદાર ફોન પર વાત કરતી વખતે અચાનક ગટરમાં પડી ગયો, જેના કારણે ગભરાટ ફેલાયો; ઢાંકણ તૂટી જતાં આ અકસ્માત થયો
વલસાડ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વહીવટી બેદરકારીનો પર્દાફાશ થયો છે. એક વીડિયોએ ઘણા લોકોને સ્તબ્ધ કરી દીધા છે. નેશનલ હાઇવે 48 નજીક પારડી વિસ્તારમાં એક દુકાનદાર તેની દુકાનની બહાર ફોન પર વાત કરી રહ્યો હતો. વાત કરતી વખતે અચાનક ગટરનું કવર તૂટી ગયું અને તે સીધો ગંદા ગટરમાં પડી ગયો. તેને અનેક ઇજાઓ થઈ.
મહાકાલેશ્વર મંદિરમાં મોટો ફેરફાર: ભસ્મ આરતી માટે ઓફલાઇન પરવાનગી સમાપ્ત, ઓનલાઈન અને તાત્કાલિક બુકિંગ હવે 200 માં ઉપલબ્ધ, બારી 1 દિવસ અગાઉ ખુલશે
મહાકાલેશ્વર મંદિરમાં મોટો ફેરફાર: ભસ્મ આરતી માટે ઓફલાઇન પરવાનગીઓ રદ, ઓનલાઈન અને તાત્કાલિક બુકિંગ હવે 200 માં ઉપલબ્ધ, બારી એક દિવસ અગાઉ ખુલશે
CBSE 10th Result 2026: - CBSE 10માનું પરિણામ જાહેર, અહીં જુઓ
CBSE 10th Result 2026: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 ના પરિણામો જાહેર કર્યા છે. આ પરિણામો સાંજે 4 વાગ્યે જાહેર કરવામાં આવ્યા હતા. તમે result.cbse.nic.in 2026 પર તમારા પરિણામો ચકાસી શકો છો.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે - ગોધરા ટૂ વડોદરા પાર્ટ ટ્રાયલ રન માટે ખુલ્યો, ગુજરાત મઘ્યપ્રદેશ જલ્દી થશે કનેક્ટ
Delhi Mumbai Expressway News: ગુજરાતમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું કામ હવે ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશના ઝાબુઆ અને ગુજરાતના વડોદરા વચ્ચેના સેક્શનના ઉદઘાટનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. દરમિયાન, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગોધરા-વડોદરા સેક્શનના પૂર્ણ થવા અંગે અપડેટ પ્રદાન કર્યું છે.
Career After 12th Arts - ધોરણ 12 આર્ટસ પછી કયાં કયાં કોર્સ ...
Career After 12th Arts- ધોરણ 12 આર્ટસ પછી બેંકિંગ, શિક્ષણ, કાયદો, ડિઝાઈનિંગ, હોટેલ મેનેજમેન્ટ અને સરકારી નોકરી માટે અનેક શ્રેષ્ઠ વિકલ્પો છે. મુખ્ય અભ્યાસક્રમોમાં BA, LLB, BBA, BJMC, અને ટૂંકા ગાળાના ડિપ્લોમા કોર્સનો સમાવેશ થાય છે.
ધર્મ
અક્ષય તૃતીયા પર કરો આ 9 વિશેષ દાન, નવગ્રહ થશે પ્રસન્ન અને મળશે અનંત પુણ્ય
19 એપ્રિલ 2026ના રોજ અક્ષય તૃતીયા છે. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલ દાનનુ પુણ્ય ક્યારેય સમાપ્ત થતુ નથી. તેથી આ દિવસ દાન-પુણ્યનુ વિશેષ મહત્વ છે. તો ચાલો જાણીએકે આ દિવસે કંઈ વસ્તુઓનુ દાન તમારા જીવનને સંતુષ્ટ અને સમૃદ્ધિ બનાવશે.
Amarnath Yatra 2026 Registration- પહેલા આવો, પહેલા મેળવો: અમરનાથ યાત્રા માટે નોંધણી આજથી શરૂ થાય છે, જેમાં કડક આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે
અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થઈ રહી છે. યાત્રા માટે નોંધણી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. યાત્રાળુઓને "યાત્રા પરમિટ" આપવામાં આવશે, જેમાં યાત્રાની તારીખ અને પસંદ કરેલ માર્ગનો સમાવેશ થશે.
Akshaya Tritiya Special Thali- અક્ષય તૃતીયાના શુભ અવસર પર પરંપરાગત થાળી
અક્ષય તૃતીયાની થાળી અક્ષય તૃતીયાની થાળી ૧. મુખ્ય મીઠી વાનગી: પુરણપોળી અને આમરસ અક્ષય તૃતીયા પર આ બંને વાનગીઓનું ખૂબ મહત્વ છે.
શ્રી ગણેશની પત્નીઓ કોણ છે: રિદ્ધિ અને સિદ્ધિના ચમત્કાર જાણો
ભાદ્રપદના શુક્લ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આથી આ દિવસે ગણપતિની સ્થાપના કરીને ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ચાલો પ્રથમ દેવતા ગણેશની પત્નીઓ વિશે ટૂંકમાં જાણીએ.
Shanishchari Amavasya 2026: શનીશ્ચરી અમાવસ્યા કેમ છે ખાસ ? આ દિવસે કરી લો આ ચમત્કારી ઉપાય, શનિની સાઢે સાતીથી મળશે છુટકારો
Shanishchari Amavasya Upay: 2026 ની શનિશ્ચરી અમાવસ્યા એક દુર્લભ સંયોગને કારણે ખૂબ જ ખાસ છે. આ દિવસે શનિદેવની પૂજા અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. યોગ્ય પગલાં લઈને, શનિની સાડા સતી અને ધૈય્યની નકારાત્મક અસરોને ઓછી કરી શકાય છે. શનિશ્ચરી અમાવસ્યાના ઉપાયો અહીં જાણો.