- લાઈફ સ્ટાઈલ
» - ગુજરાતી રસોઈ
» - મિઠાઈ
પંચામૃત
સામગ્રી - 250 મિલી ગાયની તાજુ દૂધ, 2 ટેબલ સ્પૂન મિશ્રી (દળેલી) 1 ટેબલ સ્પૂન મધ, 1 ટી સ્પૂન દેશી ઘી, 2 ટેબલ સ્પૂન તાજુ દહીં, કેટલાક તુલસીના પાન, કેળાની ચીરીઓ(ઈચ્છા હોય તો)બનાવવાની રીત - દૂધમાં દળેલી મિશ્રી, મધ, દહી અને ઘી મિક્સ કરી સારી રીતે ફેંટી લો. તેમા તુલસીના પાન અને કેળાની કતરનો મિક્સ કરો. પંચામૃત તૈયાર છે.