ગુરુવાર, 31 જુલાઈ 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : સોમવાર, 14 મે 2018 (10:28 IST)

દૂધના આ બે 2 ઉપાય કરવાથી પ્રસન્ન થાય છે માતા લક્ષ્મી, દૂર થશે ગરીબી

માતા લક્ષ્મી
દરેક કોઈ ઈચ્છે છે કે માતા લક્ષ્મી તેમના ઘરમાં સ્થાઈ નિવાસ કરે. આજે અમે તમને કાચા દૂધથી સંકળાયેલો એવા જ ઉપાય જણાવી રહ્યા છે જ્યારે પછી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને ઘરમાં તેનો સ્થાઈ નિવાસની શકયતાઓ વધી જાય છે. 
- જ્યારે પણ સમયે મળે ઘરમાં કાચુ દૂધ લાવીને રાખી લો. સૂર્યાસ્તના સમયે આ દૂધમાં થોડું ગંગાજળ અને મધ મિક્સ કરો. 
 
- આ મિશ્રણના સાફ વાસણમાં બે ભાગ કરી લો. 
 
- પહેલાભાગથી સ્નાન કરવું. બીજા ભાગના મિશ્રણથી ઘરના ધાબાથી મુખ્ય બારણા સુધી છાંટા મારવા. 
 
- મુખ્ય બારણાના બહાર વધેલા મિશ્રણની ધારા પાડી નાખવી. થોડા દિવસ સુધી આવું કરશો તો ઘરથી નકારાત્મક ઉર્જા ખત્મ થઈ જશે અને ધનની કમી પણ દૂર થશે. 
 
- શનિવારના દિવસે એક તાંબામા લોટામાં  કાચું દૂધ ગંગાજળ અને થોડા કાળા તલ નાખી પીપળના ઝાડની જળમાં ચઢાવો. 
 
- ત્યારબાદ પીપળના ઝાડની 7 પરિક્રમા કરી અને મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુને યાદ કરીને આર્થિક પરેશાની દૂર કરવાની પ્રાર્થના કરો.