ગુરુવાર, 19 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
આજનો સુવિચાર
Written By
Last Modified:
બુધવાર, 18 ડિસેમ્બર 2024 (07:02 IST)
સંબંધિત સમાચાર
Geeta suvichar Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી
Motivational Quotes in gujarati - ગુજરાતી સુવિચાર
Gujarati Motivational Thoughts - ગુજરાતી પ્રેરક વિચારો
World Health Day Quotes - વિશ્વ આરોગ્ય દિવસ પર ગુજરાતી ક્વોટ્સ
Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર
Gujarati Motivational Thoughts - ગુજરાતી સુવિચાર
સબંધોની કદર પણ
પૈસાની જેમ કરતા શીખો
કારણ કે બન્ને ને
કમાવવા મુશ્કેલ છે
ગુમાવવા આસાન
દિલ થી સાચા લોકો
ભલે જીવનમાં એકલા
રહી જાય પણ
આવા લોકોનો સાથ
ભગવાન જરૂર આપે છે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Iran-Israel War: ઈરાને ઈઝરાયલ સ્ટૉક એક્સચેંજ-હોસ્પિટલને ઉડાવ્યુ, યરુશલમ સુધી સંભળયા ધમાકા
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે. યુદ્ધના 7મા દિવસે, ઈરાન હવે ઈઝરાયલ પર જોરદાર મિસાઈલ હુમલો કરી રહ્યું છે. ઈરાને ઈઝરાયલના ચાર શહેરો, તેલ અવીવ, બીરશેબા, રામત ગાન અને હોલોન પર મિસાઈલ છોડ્યા.
Very Heavy Rain- ૧૯ થી ૨૨ જૂન દરમિયાન ૨૦ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, કેટલાક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
Heavy rainfall news today- આગામી થોડા દિવસો સુધી દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. કેટલાક વિસ્તારોમાં લાલ અને નારંગી ચેતવણી પણ લાગુ કરવામાં આવી છે...
પ્રેમી સાથે પથારીમાં હતી પત્ની, પતિએ બંનેને જોયા અને પછી તેને દાંતથી કરડી નાખ્યો...
ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના હરિયાવાન વિસ્તારમાં એક ખૂબ જ સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક પુરુષ પોતાની પ્રેમીને મળવા ગયેલી પત્નીનો પીછો કરતો હતો અને બંનેને બેડ પર જોતા જ પતિ એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે પોતાની પત્નીનું નાક દાંતથી કરડી નાખ્યું. ગંભીર રીતે ઘાયલ મહિલાને લખનૌની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં આરોપી પતિને કસ્ટડીમાં લીધો છે અને તેની સાથે પૂછપરછ ચાલી રહી છે.
મથુરા રેલ્વે સ્ટેશન પર ભિખારી મૃત હાલતમાં મળી આવ્યો, તેની પાસેથી 91,000 રૂપિયાની રોકડ મળ્યા
ઉત્તર પ્રદેશના મથુરા જંકશન પર સોમવારે મૃત હાલતમાં મળી આવેલા એક વૃદ્ધ ભિખારીના સામાનમાંથી 91,000 રૂપિયાથી વધુ રોકડ મળી આવી છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી. પોલીસના જણાવ્યા અનુસાર, ભિખારીની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. ઓળખની આશામાં, કાયદા મુજબ મૃતદેહને 72 કલાક માટે શબઘરમાં રાખવામાં આવ્યો છે, દાવેદારની રાહ જોઈ રહ્યો છે.
પેટાચૂંટણી Live - ગુજરાતની 2 વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણી, મતદાન શરૂ, બીજેપી-કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ
વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે 19 જૂને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાવા પાછળ બે અલગ અલગ કારણ છે.
ધર્મ
Rath Yatra 2025: મહાપ્રભુ જગન્નાથની જ્વર લીલા શું છે? તાવ દરમિયાન તેમને શું ગમે છે, જાણો બધું
જગત કે નાથ એટલે કે જગન્નાથ, જેમને મહાપ્રભુ, દારુમૂર્તિ, ચોકકા આંખી, કાલિયા અને બીજા ઘણા નામોથી ઓળખવામાં આવે છે. જો તમે તેમના વિશે નથી જાણતા, તો તેમના વિશે જાણો. ભગવાન જગન્નાથ કળિયુગના દેવતા છે, જે તેમની અધૂરી મૂર્તિથી તેમના ભક્તોને આશીર્વાદ આપે છે. તેમનું મુખ્ય મંદિર ભારતના પૂર્વીય રાજ્ય ઓડિશામાં આવેલું છે. ઓડિશાનો પુરી જિલ્લો શ્રીમંદિર માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. રથયાત્રા દર વર્ષે અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે.
Yogini Ekadashi 2025: 21 કે 22 જૂન ક્યારે કરવામાં આવશે યોગિની એકાદશીનુ વ્રત? જાણી લો યોગ્ય તારીખ અને શુભ મુહુર્ત
Yogini Ekadashi 2025: યોગિની એકાદશીનું વ્રત અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત જૂન મહિનામાં રાખવામાં આવશે. ચાલો જાણીએ એકાદશીના વ્રતની સાચી તારીખ અને શુભ મુહુર્ત
દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)
Dutt Bavani in Gujarati જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત. બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર
Rath Yatra 2025: જગન્નાથ પુરીની રથયાત્રામાં ભગવાનનો પ્રસાદ ક્યાંથી આવે છે? જાણો તેની વિશેષતા
Rath Yatra 2025: ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્રની સ્થાપના કરવામાં આવે છે અને તેમની શોભાયાત્રા આખા શહેરમાં કાઢવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમના દર્શન કરવાથી બધા પાપો દૂર થાય છે. તે જ સમયે, આ વર્ષે 27 જૂને આ રથયાત્રા કાઢવામાં આવશે. આ દિવસનો પ્રસાદ પણ ખાસ છે, જેને મહાભોગ કહેવામાં આવે છે. તે ખાસ રીતે બનાવવામાં આવે છે, જે ભગવાન જગન્નાથનો પ્રિય પ્રસાદ છે. ચાલો જાણીએ કે આ પ્રસાદ ક્યાં બનાવવામાં આવે છે અને તેની વિશેષતા શું છે?
Yogini Ekadashi 2025 - યોગિની એકાદશીનું મહત્વ અને વ્રત કથા
એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. એક પૂર્ણિમા પછી અને બીજી અમાવાસ્યા પછી. પૂર્ણિમા પછી આવતી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી અને અમાવસ્યા પછી આવતી એકાદશીને શુક્લ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે યોગિની એકાદશી વ્રત 21 જૂન 2025 ના રોજ ઉજવવામાં આવશે