આજનો સુવિચાર
બગડેલા કેસને જે સુધારે અને આપણને નિર્દોષ સાબિત કરે એ 'વકીલ' કહેવાય
પણ જે કેસ જ નહી, આપણને પણ બગડવા જ ન દે એ 'વડીલ' કહેવાય