1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
  4. thought of the day

આજનો સુવિચાર

આજનો સુવિચાર
બગડેલા કેસને જે સુધારે અને આપણને નિર્દોષ સાબિત કરે એ 'વકીલ' કહેવાય 
પણ જે કેસ જ નહી,  આપણને પણ બગડવા જ ન દે એ 'વડીલ'  કહેવાય