શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
Written By
Last Modified: મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (15:17 IST)

વસંત પંચમીના દિવસે સરસ્વતીને પ્રસન્ન કરવા માટે ભગવતીના બાર નામોના ઉચ્ચારણ કરવા જોઈએ. આ છે બાર નામ

ભારતમાં વસંત પંચમીનો ઉત્સવ જ્ઞાનની દેવી 'માં સરસ્વતી'ના જન્મ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દ્રષ્ટિએ વસંતની ઋતુ બધા માટે ખૂબ મહત્વની છે. આ દિવસે મા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તેમના 12 નામોનું ઉચ્ચારણ કરવુ જોઈએ.