1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
  4. vasant panchmi

વસંત પંચમીના દિવસે સરસ્વતીને પ્રસન્ન કરવા માટે ભગવતીના બાર નામોના ઉચ્ચારણ કરવા જોઈએ. આ છે બાર નામ

મા સરસ્વતીની આરાધના
ભારતમાં વસંત પંચમીનો ઉત્સવ જ્ઞાનની દેવી 'માં સરસ્વતી'ના જન્મ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દ્રષ્ટિએ વસંતની ઋતુ બધા માટે ખૂબ મહત્વની છે. આ દિવસે મા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તેમના 12 નામોનું ઉચ્ચારણ કરવુ જોઈએ. 
આગળનો લેખ
વસંત પંચમી પર નીલ સરસ્વતી પૂજવાથી હોય છે ધનની વૃદ્ધિ