0
Vasant Panchmi 2020- આ રીતે માતા સરસ્વતીનો જન્મ થયો, બ્રહ્માંડના નિર્માણમાં શું છે ભૂમિકા
મંગળવાર,જાન્યુઆરી 28, 2020
0
1
મંગળવાર,જાન્યુઆરી 28, 2020
માઘ મહીનાની શુક્લ પક્ષની પંચમી તિથિને વસંત પંચમીનો પર્વ ઉજવયા છે. વસંત પંચમી આશરે આખા ભારતમાં ઉજવાય છે. આ દિવસે વિદ્યાની દેવી મા સરસ્વતીની પૂજા કરાય છે. સાથે જ ઘણા પ્રકારના પકવાન બનાવીએ છે.
1
2
મંગળવાર,જાન્યુઆરી 28, 2020
શાસ્ત્રોમાં વર્ણિત છે કે વસંત પંચમીના દિવસે જ શિબજીના માતા પાર્વતીને ધન અને સમ્પન્ંતાની અધિષ્ઠાત્રી દેવી હોવાના વરદાન આપ્યા હતા. તેમના આ વરદાનથી માતા પાર્વતીના સ્વરૂપ નીલા રંગના થઈ ગયું. અને એ ની લ સરસ્વતી ઓળખાવી.
2
3
મંગળવાર,જાન્યુઆરી 28, 2020
માં સરસ્વતીની ઉત્પતિ સત્વગુણથી ગણાય છે. આથી તેને શ્વેત વર્ણની સામગ્રીઓ ખાસ પ્રિય છે. જેમકે શ્વેત ચંદન, દૂધ, દહીં, માખણ, શ્વેત વસ્ત્ર અને
તલના લાડું . પ્રાચીનકાળમાં બાળકો આ દિવસથી જ શિક્ષા આપવી શરૂ કરાતી હતી અને આજે પણ આ પરંપરા જીવિત છે.
જાણો ...
3
4
સોમવાર,જાન્યુઆરી 27, 2020
સામગ્રી - 1 કપ ચોખા, 3 કપ પાણી, 1/2 ચમચી કેસર, 1/2 કપ ખાંડ, ચપટી મીઠું, 10 -12 બદામ, 10-12 કાજુ. 15-20 કિસમિસ, 2 ચમચી સૂકું કોપરું છીણેલુ, 1/2 ચમચી ઈલાયચી પાવડર, 2 ચમચા ઘી
બનાવવાની રીત - ચોખા ને 1/2 કલાક પાણી માં પલાળી રાખો.
કેસર માં 2 ચમચા પાણી ...
4
5
સોમવાર,જાન્યુઆરી 27, 2020
ભારતમાં ઉજવનાર દરેક તહેવારનો પોતાનું જુદો જ મહત્વ છે. વર્ષના શરૂઆતમાં મકરસંક્રાતિ પછી વસંતપંચમી એવો તહેવાર છે જેને લોકો હર્ષોલ્લાસથી મનાવે છે. આ તહેવારમાં બુદ્ધિ, વિદ્યા અને જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. યુવા છોકરીઓ ચળકતાં પીળા કપડાં ...
5
6
રવિવાર,જાન્યુઆરી 26, 2020
વસંત પંચમી પર શા માટે કરાય છે સરસ્વતી પૂજન?વિધિ અને મંત્ર
6
7
રવિવાર,જાન્યુઆરી 26, 2020
આ વર્ષે 29 જાન્યુઆરી 2020ને સરસ્વતી પૂજનનો મહાપર્વ વસંત પંચમી છે. આ દિવસે માતા સરસ્વતીથી જ્ઞાન વિદ્યા બુદ્ધિ અને વાણી માટે ખાસ વરદાન માંગીએ છે. શ્વેત અને પીળા ફૂલથી પૂજ કરાય છે. આવો જાણીએ સરસ્વતીને પ્રસન્ન કરવા માટે શું કરીએ આ દિવસે...
7
8
શુક્રવાર,જાન્યુઆરી 24, 2020
Vasant panchmi2019 - 10 ફ્રેબ્રુઆરીને છે વસંત પંચમી, જાણો આ દિવસે સરસ્વતીની પૂજા શા માટે કરાય છે?
8
9
રવિવાર,જાન્યુઆરી 19, 2020
આપણા દેશમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. વસંત પંચમીના દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવીનો જન્મ થયો હતો. તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. પુરાતન યુગમાં આ દિવસે સ્રાજા સામંતો સાથે હાથી પર બેસીની નગર ...
9
10
આ વર્ષે વસંત પંચમી 10 ફેબ્રુઆરીના રોજ આવી રહી છે. વસંત પંચમીના દિવએ મા સરસ્વતીનુ પૂજન કરી જ્ઞાન અને પ્રતિભાનુ વરદાન માંગવામાં આવે છે. આ દિવસે કલા અને જ્ઞાન સાથે જોડાયેલ બધા લોકો માટે વિશેષ હોય છે. વસંત પંચમી પર રાશિ મુજબ કેટલાક ઉપાય કરીને મા ...
10
11
શુક્રવાર,ફેબ્રુઆરી 8, 2019
વસંત પંચમી પર ભૂલીને પણ ન કરવી આ 5 ભૂલોં
11
12
ગુરુવાર,ફેબ્રુઆરી 7, 2019
પ્રાચીન સમયમાં વસંત પંચમીના દિવએ જ બાળકોના શિક્ષણની શરૂઆત કરવામાં આવતી હતી. આજે પણ આ પરંપરા છે. મા સરસ્વતી જ્ઞાન-વિજ્ઞાન, કલા, સંગીત અને શિલ્પની દેવી છે. આ દિવસે મા સરસ્વતીની આરાધના જરૂર કરો. સવારે સ્નાન કરી પીળા કે સફેદ વસ્ત્ર ધારણ કરો. મા ...
12
13
વસંત પંચમી : વિદ્યા, સંગીતમાં સફળતા માટે કરવુ આ અચૂક ઉપાય
13
14
પરીક્ષામાં સફળતા માટે આ સરસ્વતી મંત્ર
14
15
સોમવાર,જાન્યુઆરી 22, 2018
શું તમે જાણો છો વસંત પંચમીની આ 5 ખાસ વાતો
15
16
સોમવાર,જાન્યુઆરી 22, 2018
ફૂલોની સુગંધની વચ્ચે ઠંડી ઠંડી ફૂંકાતી હવા.. સરરર ઉડતી ઓઢણી .. અને ખુશીઓનું કોરસ ગાતા પત્તા. લો આવી ગઈ પ્રેમની ઋતુ વસંત
16
17
સોમવાર,જાન્યુઆરી 22, 2018
પ્રકૃતિનું સૌથી રમણીય રૂપ જોવુ હોય તો વસંત પંચમીથી કુદરતને ધ્યાનથી નિહાળવી શરૂ કરો. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ, સૌંદર્યની લહાણ કરતી સૌને આકર્ષે છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ ...
17
18
રવિવાર,જાન્યુઆરી 21, 2018
સામગ્રી - 2 કપ બાસમતી ચોખા, 1 કપ ખાંડ, 1/2 ટી સ્પૂન વાટેલી ઈલાયચી, 2-3 લવિંગ, કેસરના કેટલાક રેસા, 1 ચપટી ખાવાનો પીળો રંગ, 1 ટેબલ સ્પૂન ઘી, 50 ગ્રામ કતરેલા સુકામેવા(કાજુ-બાદામ-કિશમિશ), 1 ટેબલ સ્પૂન દૂધ.
બનાવવાની રીત - સૌ પ્રથમ ચોખાને છુટ્ટો ભાત ...
18
19
શુક્રવાર,જાન્યુઆરી 19, 2018
વસંત પંચમી માઘ માસના શુક્લપક્ષની પંચમી તિથિને ઉજવાય છે. એવી માન્યતા છે કે માઘ શુક્લપક્ષ પંચમીના દિવસે જ્યાં કે દેવી માતા સરસ્વતીના પ્રાકટય થયું હતું. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની ખાસ પૂજા કરાય છે. આ વખતે વસંત પંચમી 22 જાન્યુઆરીને ઉજવાઈ રહી છે.
19