બુધવાર, 14 જાન્યુઆરી 2026
0

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

શનિવાર,ફેબ્રુઆરી 1, 2025
0
1
Basant Panchami 2025: વસંત પંચમીની સાથે જ વસંત ઋતુનુ આગમન માનવામાં આવે છે. માન્યતા મુજબ વસંત પંચમીના દિવસે વિદ્યા અને વાણીની દેવી મા સરસ્વતી (Ma Saraswati) નો પ્રાગટ્ય થયુ. કેલેન્ડર મુજબ, વસંત પંચમી માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવવામાં ...
1
2
વસંત પંચમી પર ટ્રેડિશનલ લુક મેળવવા માટે આ ડિઝાઇનર પીળા સૂટ શ્રેષ્ઠ રહેશે, તેને આ રીતે સ્ટાઇલ કરો
2
3
Vasant Panchami 2025: હિન્દુ ધર્મમાં વસંત પંચમીના તહેવારનુ વિશેષ મહત્વ છે. આ દિવસે માતા સરસ્વતીની ઉપાસના કરવામાંઆવે છે. આવુ કરવાથી બુદ્ધિ અને વિદ્યાનો આશીર્વાદ મળે છે. આ સાથે જ વસંત પંચમીના દિવસે આ વસ્તુઓ નુ દાન કરવુ ખૂબ લાભકારી રહે છે.
3
4

Vasant Panchmi Recipe- બંગાળી ખીર bengali kheer recipe

સોમવાર,જાન્યુઆરી 27, 2025
બંગાળનો પાયેશ જરૂરી સામગ્રી: 50 ગ્રામ ગોવિંદભોગ ચોખા 1 લીટર દૂધ
4
4
5
vasant panchami 2025 વસંત પંચમીને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે માત્ર જ્ઞાન અને કળાની દેવી સરસ્વતીની ઉપાસનાનો તહેવાર નથી, પરંતુ પ્રકૃતિ સાથે સંબંધિત એક વિશેષ તહેવાર પણ છે.
5
6
Vasant panchmi- આ વર્ષે વસંત પંચમીનો તહેવાર 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. બસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતી જ્ઞાન, સંગીત અને કલાની દેવી છે.
6
7
વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જ્યંતિ હોવાનું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતીર્ણ થઈ હતી. વસંતના ફૂલ, ચંદ્રમા અને તુષાર જેવો તેમનો રંગ હતો.
7
8

સરસ્વતી માતા ની આરતી

શુક્રવાર,જાન્યુઆરી 10, 2025
યા કુન્દેન્દુતુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદણ્ડમણ્ડિતકરા યા શ્વેતપદ્માસના। યા
8
8
9
હજારો વર્ષો પહેલા, ભગવાન બ્રહ્માએ ભગવાન વિષ્ણુના આદેશ પર બ્રહ્માંડની રચના કરી હતી. તે સમયે તેમણે તમામ પ્રકારના જીવો તેમજ મનુષ્યોની રચના કરી હતી. સૃષ્ટિની રચના પછી, બ્રહ્માજી પૃથ્વી પર આવ્યા અને આસપાસ ફરવા લાગ્યા.
9
10

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

ગુરુવાર,જાન્યુઆરી 2, 2025
હે શારદે મા !હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..(2) તુ સ્વર્ગ કી દેવી, યે સંગીત તુજ સે, હર શબ્દ તેરા હે, હર ગીત તુજ સે,
10
11
આ વર્ષે 2 ફેબ્રુઆરીના દિવસે વસંત પંચમીનો ઉત્સવ છે. આ દિવસે છોડ લગાવવા ખૂબ શુભ ગણાય છે. વૃક્ષારોપણથી દેવી પ્રસન્ન થાય છે અને ઘરમા હમેશા ખુશહાલી અને પૉઝિટિવિટી બની રહે છે.
11
12
વસંત પંચમી 2025 વસંત પંચમી (સરસ્વતી પૂજા) 2025 માં 2 ફેબ્રુઆરી, રવિવારની મનાઈ ઉઠશે. આ પર્વ માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તારીખ હવે છે
12
13
વસંત પંચમીને અબૂઝ શુભ મુહુર્ત માનવામાં આવે છે. આ દિવસે, લગ્ન, ગૃહ પ્રવેશ, તમામ 16 ધાર્મિક વિધિઓ, ખાસ કરીને વિદ્યારંભ સંસ્કાર, કરિયર, સંપત્તિ અને વૈવાહિક જીવનમાં સફળતા લાવે છે.
13
14
માં તૂ સ્વરની છે દાતા તૂ જ છે વર્ણોની જ્ઞાતા તારી આગળ જ અમે નમાવીએ શીશ હે માં સરસ્વતી આપો આપો અમને આશીષ વસંત પંચમી 2024 ની શુભકામના
14
15
Vasant Panchami Remedies: 14 ફેબ્રુઆરીએ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી વ્યક્તિ જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ કરે છે. આ સાથે જ વસંત પંચમીના દિવસે આ ખાસ ઉપાય કરવાથી ઘણી સમસ્યાઓનું સમાધાન મળે છે.
15
16
વસંત પંચમીસંત પંચમીના દિવસે પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
16
17
પીળા ભાત બનાવવાની રીત પીળા ભાત બનાવવા માટેની સામગ્રી
17
18

ગુજરાતી જોક્સ- વસંત પંચ મી

મંગળવાર,ફેબ્રુઆરી 13, 2024
ટીચર-આ વાક્યને અંગ્રેજીમાં અનુવાદ કરો
18
19
અર્થ : સૌંદર્યમંડિત છે જે શુભ્ર શશિ સમ માળા છે જેની સુંદર જળબિન્દુ સમ ધવલ વસ્ત્રો છે જેને અતિ શોભતા વીણાદંડ સોહે જેના કર કમળમાં વિરામ આસન છે જેનું શ્વેત પદ્મનું સદા વંદન કરે જેને સર્વ દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ સહ પૂજ્ય ભાવે એવી દેવી મા સરસ્વતી દૂર ...
19