0

વસંતપંચમી એટલે જ્ઞાન, વિદ્યાનું પંચામૃત

ગુરુવાર,જાન્યુઆરી 26, 2023
0
1
Vasant Panchami 2022: સંબંધીઓ, મિત્રો અને પ્રિયજનોને આ સુંદર સંદેશાઓ મોકલો, તેમને આ રીતે શુભેચ્છા પાઠવો
1
2
વસંત પંચમી પર બનાવો કેસરિયા ભાત
2
3
હિન્દુ ધર્મ (Hinduism) માં દરેક વ્રત અને તહેવારનુ પોતાનુ મહત્વ છે. દરેક વ્રતમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે અને ઘરના કલ્યાણ માટે બધા અનુષ્ઠાનો સાથે દેવતાની પૂજા કરવામાં આવે છે. આવુ જ એક વ્રત છે વસંત પંચમી. માન્યતા છે કે આ દિવસે માતા સરસ્વતીની પૂજા ...
3
4
Vasant Panchmi 2023- માઘ મહીનાના શુક્લ પક્ષની પંચમીને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. આ દિવસ જ્ઞાન અને કળાની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે. તેને શ્રી પંચમી, મધુમાસ અને સરસ્વતી પંચમી પણ કહેવાય છે. બસંત પંચમીના દિવસે તે વિસ્તારમાં બાળકોના શિક્ષણ અને કળા ...
4
4
5

વસંત પંચમીની પૌરાણિક કથા

શુક્રવાર,જાન્યુઆરી 20, 2023
દર વર્ષે માઘ મહિનામાં, વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. તમામ છ ઋતુઓમાં વસંતઋતુ ઋતુરાજ તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે ...
5
6
આ વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે વસંત પંચમીનો ઉત્સવ છે. આ દિવસે છોડ લગાવવા ખૂબ શુભ ગણાય છે. વૃક્ષારોપણથી દેવી પ્રસન્ન થાય છે અને ઘરમા હમેશા ખુશહાલી અને પૉઝિટિવિટી બની રહે છે.
6
7
26 જાન્યુઆરી 2023ના દિવસે વસંત પંચમીનો તહેવાર છે. આ દિવસે હિંદુ ધર્મ માનનારાઓ માટે ખાસ હોય છે. આ દિવસે એક નવી ઋતુનો આગમન તો થાય જ છે. તમને જણાવીએ કે જે કાર્ય કરવા માટે તમે કોઈ શુભ મુહુર્ત કે પછી સારા અવસર શોધી રહ્યા છો તો તે બધા કામ તમે વસંત પંચમીના ...
7
8

નિસર્ગનુ યૌવન એટલે વસંત પંચમી

શનિવાર,ફેબ્રુઆરી 5, 2022
પ્રકૃતિનું સૌથી રમણીય રૂપ જોવુ હોય તો વસંત પંચમીથી કુદરતને ધ્યાનથી નિહાળવી શરૂ કરો. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ, સૌંદર્યની લહાણ કરતી સૌને આકર્ષે છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ ...
8
8
9
1. या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥ જે દેવી તમામ જીવોમાં શક્તિ સ્વરૂપે બિરાજમાન છે તે દેવીને નમસ્કાર, નમસ્કાર, વારંવાર નમસ્કાર.
9
10
હિંદુ ધર્મ અનુસાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 5 ફેબ્રુઆરી શનિવારના રોજ ઉજવવામાં આવી રહી છે. માન્યતાઓ અનુસાર, વસંત પંચમી પર લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ ...
10
11
વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતઋતુનું આગમન. મહા સુદ પાંચમના દિવસે આ વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવમંદિરોમાં ઇષ્ટદેવોની પૂજા અબીલ-ગુલાલ અને સુગંધી દ્રવ્યો વડે નીચે આપેલ શ્લોકમંત્ર બોલીને કરવામાં આવે છે:
11
12
આજે શનિવારને મહા સુદ પાંચમના રોજ વસંત પંચમી છે. જ્ઞાન અને ચેતનાની દેવી,બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ, એ ત્રિદેવ દ્વારા પૂજિત વીણાવાદીની સરસ્વતીનો એ પ્રાગટ્ય દિવસ છે.વસંત પંચમી થી પુષ્ટિ સંપ્રદાયમાં ૪૦ દિવસના હોળી ખેલ ઉત્સવનો મંગળ પ્રારંભ થાય છે. તો ...
12
13
વસંત પંચમી 2022: બસંત પંચમીનો દિવસ દેવી સરસ્વતીને સમર્પિત છે અને ભક્તો તેમને પ્રસન્ન કરવાના તમામ પ્રયાસો કરે છે. એવું કહેવાય છે કે આ બસંત પંચમીના દિવસે માતા સરસ્વતી પ્રગટ થયા હતા અને આ કારણથી તેમની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. તમે આ વસ્તુઓ ...
13
14
Vasant Panchami 2022: માઘ શુક્લ પંચમીને વસંત પંચમીનો તહેવાર માનવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 5 ફેબ્રુઆરી, શનિવારે ઉજવવામાં આવશે. તેને શ્રીપંચમી અને વાઘેશ્વરી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. વસંત પંચમીના દિવસે જ્ઞાન, સંગીત, શિક્ષણ અને બુદ્ધિની ...
14
15
માં સરસ્વતીની ઉત્પતિ સત્વગુણથી ગણાય છે. આથી તેને શ્વેત વર્ણની સામગ્રીઓ ખાસ પ્રિય છે. જેમકે શ્વેત ચંદન, દૂધ, દહીં, માખણ, શ્વેત વસ્ત્ર અને તલના લાડું . પ્રાચીનકાળમાં બાળકો આ દિવસથી જ શિક્ષા આપવી શરૂ કરાતી હતી અને આજે પણ આ પરંપરા જીવિત છે. જાણો ...
15
16
Vasant Panchmi-બસંત પંચમી 2022: વિદ્યાદાયિની માતા સરસ્વતીની પૂજા આવતીકાલે, સવારે 7.56 થી બપોરે 1.22 સુધી, શુભ મૂહૂર્ત વસંત પંચમી
16
17
Basant Panchami 2022 : બાળકમાં છે વાણી દોષ કે ભણવામાં નહી લાગે છે મન તો જરૂર કરો આ કામ
17
18
વસંત પંચમી - વસંત પંચમી પર રાશિ મુજબ કરો આ ઉપાય મા સરસ્વતી થશે ખુશ
18
19
બાળકોનુ અભ્યાસમાં મન ન લાગતુ હોય તો વસંત પંચમીના દિવસે કરો આ ઉપાય
19