શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : સોમવાર, 10 જૂન 2019 (20:41 IST)

Vastu Tips -જાણો ઘરમાં કંઈ તસ્વીર લગાવવી અને કંઈ ન લગાવવી

ઘરમાં લગાવેલ ચિત્રની આપણા પર માનસિક રૂપે અસર થાય છે. કારણ કે જે તસ્વીરો ઘરમાં લગાવેલી હોય છે તેના પર આપણી રોજ નજર પડે છે અને તે તસ્વીર મુજબ જ આપણી મસ્તિષ્ક પર અસર પડે છે