બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ
Written By
Last Modified: ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (10:19 IST)

વાઈબ્રેન્ટ ગુજરાતમાં સામેલ થશે PM મોદી.. જાણો તેમનો મિનિટ-ટૂ-મિનિટ પોગ્રામ

ગુજરાતમાં વાઈબ્રેન્ટ ગુજરાત સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રાજ્યના પ્રવાસ પર રહેશે પ્રધાનમંત્રી ગુજરાતમાં 17થી 19 જાન્યુઆરી સુધી 3 દિવસના પ્રવાસ પર રહેવાના છે.  આ કાર્યક્રમમાં અનેક મોટી કંપનીઓ ગુજરાતમાં પોતાનુ રોકાણ વધારવાની જાહેરાત કરી શકે છે.  પ્રધાનમંત્રી કાર્યક્રમ આ પ્રકારનો છે. 
 
17 જાન્યુઆરી 2019 
 
- બપોરે 12.25 મિનિટ પર દિલ્હી એયરપોર્ટથી અમદાવાદ માટે રવાના 
- બપોરે 2 વાગ્યે અમદાવાદ એયરપોર્ટ પર આગમન 
- બપોરે 2..20 વાગ્યે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉંડમાં આયોજીત ગ્લોબલ ટ્રેડ શો માં પહોંચશે. 
- બપોરે 2.30થી ગ્લોબલ ટ્રેડ શોનુ ઉદ્ધઘાટન કરશે. 
-  1 કલાક સુધી ક્રાર્યક્રમમાં રહેશે. 
- બપોરે 3.35 વાગ્યે ગાંધીનગરથી અમદાવાદ માટે રવાના થશે. 
- સાંજે 4 વાગ્યે અમદાવાદની વીએસ હોસ્પિટલના નવી બિલ્ડિંગનુ ઉદ્દઘાટન કરશે. 
- વીએસ હોસ્પિટલમાં લોકોને સંબોધિત પણ કરશે અને સવા કલાક હાજર રહેશે. 
- સાંજે 5.30 વાગ્યે અમદાવાદના રિવર ફ્રંટ પર પહોંચશે. 
- સાંજે. 5.45 વાગ્યે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનુ ઉદ્ધઘાટન કરશે. 
- સાજે 6.45 વાગ્યે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલથી ગાંધીનગર માટે રવાના થશે. 
- સાંજે 7 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પહોંચશે. 
- સાંજે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી જુદા જુદા દેશોમાંથી આવેલ રાષ્ટ્રાધ્યક્ષ અને ડેલિગેશન સાથે વિચાર વિમર્શ કરશે. 
- રાત્રે 8 થી 9 વાગ્યા સુધી ગાલા ડિનર 
- રાત્રે 9.15 મિનિટ પર ગાંધીનગર રાજભવનમાં રાત્રિ વિશ્રામ 
 
 
18 જાન્યુઆરી 2019 
 
સવારે 8.30 વાગ્યે ગાંધીનગર મહાત્મા મંદિર પહોંચશે. 
- 8.30 થી 9.45 દેશ વિદેશના બિઝનેસ ડેલિગેશન સાથે બેઠક કરશે. 
- 10 વાગ્યે વાઈબ્રંટ ગુજરાત સમિટનુ ઉદ્દઘાટન 
- સવારે 10 થી બપોરે 1.15 વાગ્યા સુધી ઉદ્દઘાટન સમારોહ ચાલશે. 
- બપોરે 1.30 વાગ્યે દેશ વિદેશથી આવેલ ઉદ્યોગ જગતના દિગ્ગજ અને રાષ્ટ્રાધ્યક્ષ સાથે લંચ 
- બપોરે 2 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ગ્લોબલ વેલ્થ ફંડના ચીપ સાથે અને રાષ્ટ્રાધ્યક્ષ સાથે વન ટૂ વન ચર્ચા. તેમા ભારતમાં રોકાણને લઈને જોર આપવામાં આવશે. 
- સાંજે 5.30 થી 6.30 સુધી 5 દેશોના પ્રધાનમંત્રી/રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા 
- સાંજે 6.40 વાગ્યે મહાત્મા મંદિર સામે આવેલ સૉલ્ત માઉંટ ઉપર લેસર એંડ લાઈટ શો અને ગાંધીજીના ઉપર બનેલી ફિલ્મનુ ઉદ્ધાટન 
- સાંજે 7.30 વાગ્યે મહાનુભુવો સાથે ગાલા ડિનર 
- 8.35 વાગ્યે મહાત્મા મંદિર સામે બનેલ દાંડી કુટીરની મુલાકાત 
- રાત્રે 8.45 વાગ્યે ગાંધીનગર રાજભવ માટે રવાના અને રાત્રિ વિશ્રામ 
 
19 જાન્યુઆરી 2019 
 
સવારે 11 વાગ્યે ગાંધીનગર રાજભવનથી અમદાવાદ એયરપોર્ટ માટે રવાના 
-11.25 વ્કત્યે અમદાવાદથી સૂરત માટે વિશેષ વિમાનથી રવાના 
- બપોરે 12.20 વાગ્યે સૂરત એયરપોર્ટ પહોંચશે 
- બપોરે 12.30 મિનિટ પર સૂરત એયરપોર્ટથી સેલવાસ માટે જશે. 
- બપોરે 1.05 વાગ્યે સેલવાસ હેલીપેડ પર પહોંચશે. 
- સેલવાસમાં લોકાર્પણ - ઉદ્દઘાટ્ન સમારંભમાં હાજ્ર રહેશે. 
- બપોરે પછી સૂરત થઈને દિલ્હી માટે રવાના  થશે.