0
Vastu Tips: તમારા ઘરમાં લગાવો આ ખાસ છોડ, બીમારીઓ રહેશે દૂર, આવશે સમૃદ્ધિ
શનિવાર,સપ્ટેમ્બર 3, 2022
0
1
આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્યાપારમાં મુશ્કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્યાપારમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. ...
1
2
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
Astrology Video: આપણા શાસ્ત્રોમાં મીઠાને ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિ માનવામાં આવે છે. આવા ઘણા વાસ્તુ ઉપાયો મીઠાથી કરવામાં આવે છે, જેને કરવાથી તમારી બધી સમસ્યાઓનો અંત આવે છે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં સફળતા મળવા લાગે છે. જો કોઈ વ્યક્તિને ખરાબ નજર ...
2
3
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
Vastu Tips For Mor Pankh: વાસ્તુશાસ્ત્રમાં આર્થિક સંકટથી બચવા અને ઘરમાં સુખ-શાંતિ જાળવવા માટે વિવિધ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જો તમે નિયમો અનુસાર તમામ ઉપાયોનું પાલન કરો છો, તો તેની અસર પણ જોવા મળે છે. આવું જ એક વાસ્તુશાસ્ત્ર મોરપીંછ સાથે પણ ...
3
4
ગુરુવાર,સપ્ટેમ્બર 1, 2022
મેષ રાશિના જાતકોને પ્રોપર્ટી સંબંધિત કોઈ કામ અટકેલું હોય તો આ મહિનામાં તે પૂર્ણ થવાની પૂરી સંભાવના છે. તમે સર્જનાત્મક અને સામાજિક કાર્યોમાં વધુ સમય પસાર કરશો. મીડિયા અને સંપર્ક સંબંધિત પ્રવૃત્તિઓમાં વિશેષ કાળજી રાખો, તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી ...
4
5
મનમાં ઉતાર-ચઢાવ રહેશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પરિવારનો સહયોગ મળશે. મિત્રની મદદથી આવક વધી શકે છે. પરિવારમાં તણાવ થઈ શકે છે. ધીરજની કમી રહેશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. સ્થાન પરિવર્તન પણ થઈ શકે છે
5
6
Nariyal Totke Upay: સનાતન ધર્મમાંને શ્રીફળનો દરજ્જો અપાયુ છે. શ્રીફળ એટલે કે ફળોમાં શ્રેષ્ઠ, નારિયેળના ઉપયોગ વગર પૂજા-પાઠ, શુભ કામ અધૂરા છે. તેમજ જ્યોતિષ અને લાલ પુસ્તકમાં પણ ઘણા પ્રકારના ગ્રહ દોષને દૂર કરવામાં નારિયેળને ખૂન અસરકારી માનવામાં આવ્યુ ...
6
7
આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્યાપારમાં મુશ્કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્યાપારમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. ...
7
8
મેષ (aries) - આ અઠવાડિયામાં આર્થિક સમૃદ્ધિના યોગ પ્રબળ બની રહ્યા છે. દૈનિક આવક બાબતે અઠવાડિયું શુભ ફળદાયી સિદ્ધ થશે. ધંધાકીય કારણોથી જૂની ઉધારી વસૂલ કરવા માટે ઉત્તમ સમય છે. આ દિશામાં તમને પ્રયાસ અને પ્રવાસ ફળદાયી સિદ્ધ થશે.
8
9
મેષ સ્વાધ્યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે. મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.
9
10
આજનો દિવસ તમારા માટે શાનદાર રહેવાનો છે. બાળકોમાં નવો ઉત્સાહ જોવા મળશે. લેખક પુસ્તક પૂર્ણ કરવામાં સફળ રહેશે. કાર્યક્ષેત્રમાં વડીલોની સલાહ તમને ઘણી મદદ કરશે. જે લોકો કપડાનો વેપાર કરે છે તેમના માટે દિવસ સારો રહેવાનો છે.
10
11
Vastu Tips: ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટ 2022 ના રોજ છે, આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને મોદક અને લાડુ ચઢાવવામાં આવે છે. ગણેશ ચતુર્થીમાં દરેક લોકો ભગવાન ગણેશની મૂર્તિ ઘરમાં લાવે છે, પરંતુ જો તમે હંમેશા ભગવાન ગણેશની મૂર્તિ તમારા ઘરમાં રાખો છો
11
12
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
12
13
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
13
14
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. તમે પરિવાર સાથે કોઈપણ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. પરિવારનો સહયોગ મળશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત રહો. કેટલીક સમસ્યાઓ પરેશાન કરી શકે છે. ખર્ચ વધુ રહેશે. નોકરીમાં પ્રમોશનની તકો મળી શકે
14
15
Children Teeth Auspicious Sign: બાળકના દાંત નિકળવાનો એક નક્કી સમય હોય છે પણ ઘણી વાર કેટલાક બાળકોના દાંત જલ્દી કે મોડેથી નિકળવા શરૂ થાય છે. તેથી આ માતા-પિતા માટે શુભ-અશુભ સંકેત હોય છે. આવો જાણીએ આ સંકેતના વિશે
15
16
vastu tips for money: દરેક વ્યક્તિ માતા લક્ષ્મીનો વાસ તેમના ઘરમાં ઈચ્છે છે. વાસ્તુ શાસ્ત્રના મુજબ ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની દિશા ગણાય છે. માન્યતા છે કે આ દિશાને સાફ-સુથરો રાખવાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ હોય છે. ધન લાભથી સંકળાયેલા કેટલાક ખાસ ...
16
17
તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે. પરિવાર સાથે બહાર રાત્રિભોજન કરવાનું આયોજન કરશો. સાહિત્યના ક્ષેત્રમાં રસ હોવાથી તમે પુસ્તક વાંચવાનું મન બનાવશો
17
18
ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્યાપારમાં મુશ્કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્યાપારમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. ...
18
19
પ્રેમ એક એવો અહેસાસ છે, જે કોઈપણ સ્વાર્થ વગર લોકોને એકબીજાની નજીક લાવે છે. કેટલાક લોકો પ્રેમમાં પાગલ હોય છે તો કેટલાક આ સંબંધમાં સાચા ભાગીદાર બને છે. આજે અમે એવી રાશિના લોકો વિશે વાત કરી રહ્યા છીએ જેઓ પ્રેમમાં ખૂબ જ ભાવુક હોય છે. તેઓ પોતાના સંબંધ ...
19