0
અભ્યાસથી દૂર ભાગે છે બાળક તો આજથી જ આ ઉપાય અજમાવો
મંગળવાર,જૂન 21, 2022
0
1
માછલીનુ એક્વેરિયમ આમ તો લોકો શોખથી પોતાના ઘરમાં મુકે છે પરંતુ વાસ્તુશાસ્ત્રીઓની સલાહ માનીએ તો માહિતી વગર ઘરમાં એક્વેરિયમ મુકવુ નુકશાનદાયક સાબિત થાય છે. એટલુ જ નહી એક્વેરિયમને ફક્ત શોપીસની જેમ સજાવવાથી કામ નથી ચાલતુ, પરંતુ માછલીઓની દેખરેખ કરવી પણ ...
1
2
Astrology 2022- આ રાશિઓની છોકરીઓ નહી હોય છે પરફેક્ટ ગર્લફ્રેંડ
2
3
* રસોડામાં છુપાયેલું છે અરબપતિ બનવાનો રહસ્ય,
* રસોડામાં તવાને આ રીત રાખવું.
*તવા અને કડાહી રાહુનું પ્રતિનિધિત્વ કરે છે.
*તવાનો કેટલું મહત્વ છે
3
4
મોટાભાગે આપણુ પર્સ અનેક ફાલતુ સામનથી ભરેલુ રહે છે. આળસને કારણે આપણે તેને સાફ પણ નથી કરી શકતા. પણ શુ તમે જાણો છો કે આ આળસ અને ભૂલ જ તમારી પરેશાનીનું કારણ છે. જી હા તમારા પર્સ વોલેટ કે પોલેટમાં મુકેલ કેટલીક વસ્તુઓ એવી હ ઓય છે જે ધનના આગમનને રોકે છે.
4
5
ધન સંબંધી પરેશાનીઓ દૂર કરવા માટે અહીં 21 ઉપાય જણાવી રહ્યા છે. માનયતા છે કે આ ઉપાયોથી મહાલક્ષ્મીને કૃપા મળે છે અને કુંડળીના ગ્રહ દોષ પણ શાંત થાય છે.
5
6
સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્પર સંબંધોને મહત્વ આપો.
6
7
20 જૂનથી 26 જૂન સુધી આ અઠવાડિયાના શરૂઆતમાં આ રાશિને આરોગ્યની કાળજી રાખવી
7
8
આવનારા 29 દિવસો સુધી આ 4 રાશિઓ પર રહેશે સૂર્ય ભગવાનની કૃપા, 15 જુલાઈ સુધીનો સમય છે ખૂબ જ શુભ
8
9
પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તમારા માતા-પિતા સાથે કેટલાક વૈચારિક મતભેદો હોઈ શકે છે. પ્રેમ સંબંધો માટે સમય સારો છે. નોકરી કરતા લોકો પોતાના અધિકારીઓને સખત મહેનતથી ખુશ કરી શકશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. આજે તમે તમારા ...
9
10
વાણીમાં મધુરતા રહેશે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. નોકરીમાં જવાબદારી વધી શકે છે. અધિકારીઓનો સહયોગ મળશે. સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વાતચીતમાં સંતુલિત રહો. વાણીમાં કઠોરતાનો પ્રભાવ રહેશે. પ્રગતિનો માર્ગ મોકળો થશે. માતા તરફથી ધન પ્રાપ્ત થશે.
10
11
મન પ્રસન્ન રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. કેટલીક વધારાની જવાબદારી આવી શકે છે. ધીરજ પણ ઘટશે. ધાર્મિક સંગીત તરફ ઝોક વધી શકે છે. આવકમાં સુધારો થશે. માનસિક શાંતિ રહેશે, પરંતુ આત્મવિશ્વાસની કમી રહેશે..
11
12
Vastu Shastra: આજે વાસ્તુશાસ્ત્રમાં જાણો પોપટના ચિત્રના અન્ય ફાયદાઓ વિશે. પોપટને પ્રેમ, વફાદારી, આયુષ્ય અને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે. ચીની સંસ્કૃતિમાં પણ પોપટને શુભ સંદેશ અને દિવ્યતાનું પ્રતીક માનવામાં આવે છે.
12
13
મેષ - આપની સફળતાનું મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્ય ન સમજવી છે. પરિચય ક્ષેત્રનો વિસ્તાર થશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે, જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે.
13
14
સૂર્ય 15 જૂને વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં પરિવર્તન કરશે. જ્યારે સૂર્ય કોઈપણ રાશિમાં સંક્રમણ કરે છે, ત્યારે તે ઘટના સંક્રાંતિ તરીકે ઓળખાય છે. જ્યારે સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ પ્રસંગ મિથુન સંક્રાંતિ તરીકે ઓળખાશે. સૂર્ય દર મહિને ...
14
15
હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળી પર રહેલી બધી રેખાઓ જુદી જુદી હોય છે અને આ બધાના મતલબ ફાયદા અને નુકશાન પણ અલગ હોય છે. હથેલીમાં સૌથી મુખ્ય રેખાઓમાંથી એક છે જીવન રેખા. આ રેખા અંગૂઠા અને અનામિકા આંગળીની નીચેથે શરૂ થઈને વૃત્ત આકારમાં કાંડા સુધી ફેલાય છે. કોઈ ...
15
16
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણી સાથે દિવસભરમાં થનારી ઘટનાઓ જીવનમાં શુભ-અશુભ સંકેતને દર્શાવે છે. અનેકવાર કામની ભાગદોડમાં ઉતાવળમાં આપણા હાથમાંથી વસ્તુઓ પડી જાય છે. જોકે આપણે આ વાત પર ધ્યાન પણ આપતા નથી અને એ કાર્યને સમેટીને બીજા કામમાં લાગી જઈએ છીએ.
16
17
વાસ્તુ શાસ્ત્રમાં આજે અમે આપને બતાવીશુ કર્જથી બચવાના ઉપાય વિશે. કેટલીક મજબૂરોના કારણે અનેકવાર આપણને કર્જ લેવુ પડે છે. આપણે કર્જ લઈ તો લઈએ છીએ પણ તેને ચુકાવી શકતા નથી. ભલે કેટલી પણ કોશિશ કરી લો. છતા પણ કંઈક ને કંઈક ચુકવવુ બાકી જ રહી જાય છે. તો આવો ...
17
18
શુ તમે પૈસાની સમસ્યાથી પરેશાન છો ? શુ તમારા ઘરમાં ફાલતૂ ખર્ચ વધી ગયા છે જો હા તો તેનુ કારણ ઘરનો વાસ્તુ દોષ હોઈ શકે છે. જી હા ઘરમાં રહેલ વાસ્તુ દોષ ધન નુકશાનનુ કારણ બને છે. આવામાં આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવીશુ જેને મેન ગેટ સામે લગાવી ...
18
19
હાલમાં સૂર્ય વૃષભ રાશિમાં બુધ ગ્રહ સાથે યુતિ કરી રહ્યો છે. સૂર્ય અને બુધના જોડાણને કારણે આ સમયે બુધાદિત્ય નામનો રાજયોગ બની રહ્યો છે, જે 15 જૂને સૂર્યના રાશિ પરિવર્તનની સાથે જ સમાપ્ત થઈ જશે. સૂર્યના રાશિ પરિવર્તનને કારણે કેટલાક લોકો પર તેની શુભ અસર ...
19