0
Name plate vastu rules વાસ્તુમાં નેમ પ્લેટનું મહત્વ, આ રીતે લગાવશો તો નામ, કીર્તિ અને ધનમાં વધારો થશે
સોમવાર,જૂન 13, 2022
0
1
સોમવારે શિવની કૃપા રહેશી આજે આ ત્રણ રાશિઓ પર જાણો શું કહે છે તમારી રાશિ
1
2
નાની ઉમ્રમાં આ 4 રાશિના લોકો કરોડપતિ બની જાય છે
2
3
આ અઠવાડિયે પ્રવાસ કરશો જાણો સાપ્તાહિક રાશિફળ 13 જૂનથી 19 જૂન સુધી
3
4
આજે ભાગ્ય્દયનો દિવસ છે જાણો રાશિફળ 12 /06/2022
4
5
જ્યોતિષ અને પૌરાણિક કથાઓમાં સમૃદ્ધિ અને સુખ માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આમાંથી એક ઉપાય છે એક પગ પર કાળો દોરો બાંધવો. ઘણીવાર તમે ઘણા લોકોને પગમાં કાળો દોરો બાંધતા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે લોકો તેને શા માટે પહેરે છે? શોધો.
5
6
આર્થિક મોરચે મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે સમાજમાં શુભ ખર્ચ કરવાથી તમારી કીર્તિમાં વધારો થશે. આજે વ્યાપારીઓ અને નોકરી કરતા લોકો સાથે કોઈ ખાસ ડીલ ફાઈનલ થઈ શકે છે. જેનાથી તમને ઘણો ફાયદો થવાનો છે. એટલું જ નહીં આજે ભૌતિક વિકાસની ...
6
7
સનાતન ધર્મમાં કહેવાય છે કે ઘરમાં મંદિર રાખવાથી તે ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. આજે આપણે વિકાસના પંથે છીએ, પરંતુ આજે પણ હિંદુ પ્રજાએ પોતાની સંસ્કૃતિ અને સંસ્કાર છોડ્યા નથી.
7
8
દરરોજ સવાર-સાંજ નિયમિત પૂજા કરવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે. મનના નકારાત્મક વિચારોનો નાશ થાય છે. આ કારણથી ઘરમાં મંદિર બનાવવાની પરંપરા અનાદિ કાળથી ચાલી આવે છે. જ્યોતિષના જણાવ્યા અનુસાર, જાણો કેટલીક એવી વાતો, જેનું ઘરના મંદિરમાં ધ્યાન રાખવું જોઈએ..
8
9
Surya Rashi Parivartan 2022:
9
10
તમે કોઈ અજાણ્યા ભયથી પરેશાન થઈ શકો છો. નોકરીમાં તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઇચ્છા વિરુદ્ધ કોઈપણ વધારાની જવાબદારી પ્રાપ્ત થઈ શકે છે. મન અશાંત રહેશે. ધીરજની કમી રહેશે. પારિવારિક જીવન મુશ્કેલ રહેશે. અતિશય ઉત્સાહી બનવાનું ટાળો. વધુ પડતા ...
10
11
Wednesday born people: મનુષ્યના જન્મથી મૃત્યુ સુધીની સફરમાં અનેક ઘટનાઓ બને છે. જેના વિશે જાણવા માટે જ્યોતિષશાસ્ત્રની અને વિદ્યાઓ છે. જે ઘણી બાબતોને આધાર બનાવીને વ્યક્તિના ભવિષ્ય વિશે માહિતી આપી શકે છે. વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે. કેટલાક ...
11
12
સ્વાસ્થ્યની બાબતમા સાચવવુ. ધંધા માટે સારો સમય ચાલી રહ્યો છે. સારા પરિણામો મળશે. આર્થિક બાબતોમા સાધારણ સુધારો જણાશે. ધાર્મિક કાર્ય કરવાથી લાભ થશે.
12
13
Lucky Flower Plant: દરેક વ્યક્તિને ઘર હોય કે ઓફિસમાં લીલા છોડ રોપવાનું પસંદ કરે છે. લીલા છોડ માત્ર દેખાવમાં જ સારા નથી હોતા પરંતુ તે મનને શાંતિ પણ આપે છે. જો ઘરમાં છોડ હોય તો સકારાત્મકતાનો કાયમ રહે છે. કેટલાક વૃક્ષો માત્ર સાજ સજ્જા માટે જ નથી ...
13
14
- મન પ્રસન્ન રહેશે. વૈવાહિક સુખમાં વધારો થશે. પરિવારના કોઈ વડીલ પાસેથી પૈસા મળી શકે છે. વાહન આનંદમાં વધારો થઈ શકે છે. ખર્ચમાં વધારો થશે. ભાઈ-બહેનોના સહયોગથી વેપારની સ્થિતિમાં સુધારો થઈ શકે છે. પારિવારિક જીવન મુશ્કેલ રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન ...
14
15
How to Remove Vastu Dosh- વાસ્તુદોષ વાસ્તુદોષ નિવારણ ઉપાયો કરો
15
16
આ 4 રાશિવાળા હોય છે ખૂબ ભાગ્યશાળી, પણ દરેક કોઈ નોકરી અને ધંધામાં સફળતા હાસલ નહી કરી શકે
16
17
Dhanwan Banvana Yog: આજના સમયમાં દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે. આ માટે તે ઘણી મહેનત પણ કરે છે, પરંતુ આમાંથી કેટલાક લોકો હજુ પણ પૈસાની અછતથી પરેશાન રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણી વખત ગ્રહદોષ, દશા કે ખોટા કાર્યોના કારણે પણ તેઓને કષ્ટ ભોગવવું પડે ...
17
18
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ ઘટશે. તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો. વૈવાહિક સુખ વધશે. ખર્ચ વધી શકે છે. શૈક્ષણિક કાર્યમાં અડચણો આવી શકે છે. વેપારની સ્થિતિ સુધરી શકે છે. તમે કોઈ મિત્રની મદદ મેળવી શકો છો
18
19
Lucky Alphabets: જ્યોતિષમાં નામનું અત્યંત મહત્વ બતાવ્યું છે. બાળકના જન્મ પછી તેમનું નામ વિચારીને અને સલાહ લઈને રાખવામાં આવે છે. કારણ કે નામ જ વ્યક્તિનું વ્યક્તિત્વ અને ભવિષ્ય ઘણી હદ સુધી નક્કી કરે છે. નામનો વ્યક્તિના જીવન પર ખૂબ જ ઊંડો પ્રભાવ પડે ...
19