બુધવાર, 31 ડિસેમ્બર 2025
0

ઘર અને ઓફીસની શોભા વધારતો વાંસ

બુધવાર,ફેબ્રુઆરી 11, 2009
0
1

ફેંગશુઈ દ્વારા સમૃદ્ધિ મેળવો

મંગળવાર,ફેબ્રુઆરી 3, 2009
* ફેંગશુઈમાં પવન ઘંટડી, હાસ્ય વેરતાં બુદ્ધ, કાચબો, ત્રણ પગવાળો દેડકો, જહાજ અને ચીની સિક્કા વગેરેનું ખુબ જ મહત્વ છે. તેને તમે તમારા ઘર અને ઓફીસમાં યોગ્ય જગ્યાએ મુકીને તમે તમારા વ્યાપાર-વ્યવસાયને વધારી શકો છો અને તમારા મનની શાંતિને પણ મેળવી શકો છો. ...
1
2

ટપકતો નળ: નુકશાનકર્તા

રવિવાર,ડિસેમ્બર 7, 2008
ઘણી વખત જો આપણા ઘરની અંદર નળ ટપકતો હોય તો આપણે તે તરફ વધારે ધ્યાન આપતાં નથી કેમકે આપણે વિચારીએ છીએ કે આટલું બધુ પાણી છે તેમાંથી એક કે બે ડોલ પાણી વહી જશે તો શું મોટુ નુકશાન થઈ જવાનું છે. તો ઘણાં લોકો તે ટપકતાં નળની
2
3
આજકાલ રોજ નિતનવા આવતાં મનોરંજનના સંસાધનોનો ઉપયોગ કરતાં પહેલાં થોડુક ધ્યાન રાખવું જરૂરી છે. સૌ પ્રથમ તો ઘરમાં કોઈ પણ નવું મનોરંજનનું સાધન લાવવાના હોય તો તેને ઘરમાં કઈ જગ્યાએ અને કયા ખુણામાં મુકશો તેનું ખાસ ધ્યાન રાખો.
3
4
* ઘરનો પ્રવેશ દ્વાર બે ઈંચ જેટલો ઉંચો રાખવો જોઈએ. * ઘરમાં રોજ સવાર સાંજ ગુગળનો ધુપ કરવો તે શુભ ગણાય છે. * જો તમારા ઘરનો પ્રવેશ દ્વાર ઉત્તરમાં હોય તો દક્ષિણ પશ્ચિમ દિવાલને સફેદ રંગ કરાવો અને જો પૂર્વમાં હોય તો નીલો રંગ કરાવવો જોઈએ...
4
4
5
પશ્ચિમના અમુક દેશો અને યુરોપની અંદર લોકો પોતાના ઘરની અંદર લવ બર્ડસ રાખે છે. લવ બર્ડસ દામત્ય જીવનમાં પ્રેમ અને સૌહાર્દ બનાવી રાખે છે. જો તમે તમારા ઘરની અંદર લવ બર્ડસ રાખ્યા હોય તો તે વાતનું ધ્યાન રાખો કે તે પીંજરાની અંદર કેદ
5
6

ઘરમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ....

મંગળવાર,સપ્ટેમ્બર 23, 2008
પીળા ફૂલો : પોતાના ઘરમા દક્ષિણ-પશ્ચિમ ખુણામાં ચીની માટીના કુંડામાં પીળા રંગના ફૂલો લગાવો. આવા ફૂલો રાખવાથી પારિવારીક સભ્યોની વચ્ચે અંદર અંદર પ્રેમ વધે છે. દરવાજાની ઉપર કેલેંડર ન લગાવવું તે ઘરના સભ્યોની
6
7

ક્રિસ્ટલ ટ્રી

ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
જાંબલી રંગનાં ક્રિસ્ટલ ટ્રીને ખુબ જ શક્તિશાળી માનવામાં આવે છે. તેના દ્વારા ઘરની અંદર જે નકારાત્મક ઉર્જા રહેલી હોય છે તે દૂર થાય છે. આ ટ્રી દ્વારા વ્યવસાયની સાથે સાથે અભ્યાસમાં પણ ફાયદાકારક છે. આ ટ્રી દ્વારા સારો લાભ મેળવવા માટે તેને ઘર અથવા ઓફીસના
7
8

રાશિ અનુસાર ઘરને સજાવો-2

મંગળવાર,ઑગસ્ટ 26, 2008
વૃશ્ચિક : લા, ગુલાબી અને ઓરેંજ આમના માટે શુભ રંગ છે. આ રાશિના વ્યક્તિઓએ વધારેમાં વધારે આ બધા જ કલરના કપડાં, ઘરેણાં પહેરવા જોઈએ. મહિલાઓ આ રંગના ચાંલ્લા પણ લગાવી શકે છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં આ જાતકો પાણીની વ્યવસ્થા જરૂર રાખે. જો તેઓ ઈચ્છતાં
8
8
9
માનવ સમાજમાં હતાશા, નિરાશા, અસમાનતા, અભાવ વગેરેનું ચલણ ખુબ જ જુનુ છે. અ બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવા માટે માણસો ખાસ કરીને કાલ્પનિક દેવતાઓ કે અવતારોને યાદ કરી લે છે જે તેને આ બધા દુ:ખોમાંથી મુક્તિ અપાવી શકે અને જીંદગી પ્રત્યેનો મોહ જળવાઈ
9
10

રાશિ અનુસાર ઘરને સજાવો-1

બુધવાર,ઑગસ્ટ 6, 2008
મેષ : મેષ રાશી માટે લાલ, ગુલાબી અને કેસરી રંગનો પ્રયોગ સારો રહે છે. આમાં તેઓ ઘરની અંદર આ જ રંગના કવર, ચાદર, કપડાં, ઘરેણાં, પડદા વગેરેનો ઉપયોગ કરી શકે છે. પરંતુ પોતાના ઘરની અંદર દક્ષિણ-પશ્ચિમ ખુણાનું ધ્યાન અવશ્ય રાખો.
10
11
જો ઘરની અંદર વાસ્તુ દોષ હોય તો મનુષ્યને પોતાના ભાગ્યનું અડધું જ ફળ મળે છે. આત્મવિશ્વાસની અંદર ઉણપ આવી જાય છે અને સાથે સાથે તણાવ પણ વધી જાય છે. મકાનનું નિર્માણ જો વાસ્તુને અનુરૂપ થાય તો માણસને સફળતા મળે છે. વાસ્તુને અનુકૂળ મકાનની
11
12

એમ્ટી લાઈન

શુક્રવાર,જૂન 13, 2008
ફેંગશુઈ મુજબ ચાર પુર્ણ અંશ ડેથ લાઈન બનાવે છે. આ ડેથ લાઈન 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી અને 270 ડિગ્રી પર હોય છે. જો ઘરનો મુખ્ય દ્વાર આ દરવાજાઓના અંશો પર હોય તો ફ્લાઈંગ સ્ટાર ફેંગશુઈની અંદર આને અશુભ માને છે. આ ચારેય કંપાસ દ્વારા
12
13
તમે તમારા ઘરને સજાવવા માટે શુ નથી કરતાં છતાં પણ અસંતુષ્ટ રહીએ છીએ. ઘણી વખત તમને એવું પણ લાગે છે કે આટલી બધી વસ્તુઓ હોવા છતાં પણ તમારો રૂમ બેજાન લાગે છે. જો તમે પણ આવું જ વિચારતા હોય તો અમે તમને એક એવી રીત જણાવી...
13
14
ભારતીય વાસ્તુશાસ્ત્રની જેમ ફેંગશુઈ ચીનનું વાસ્તુ વિજ્ઞાન છે જેનો શાબ્દિક અર્થ થાય છે વિંડ એંડ વોટર એટલે હવા અને પાણી જે જીવનના આવશ્યક મુળભૂત તત્વો છે. ફેંગશુઈ વિજ્ઞાન હકીકતમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાની ગતિ નક્કી કરીને તેમજ...
14
15
લગભગ બધાના ઘરમાં ફર્નીચર, રંગ સંયોજન, સજાવટ એટલે સુધી કે વાસ્તુશાસ્ત્ર પર પણ ધ્યાન આપવામાં આવે છે પરંતુ એક વસ્તુને હંમેશા ધ્યાન બહાર જ કરવામાં આવે છે તે છે દિવાલો. આને રંગીને બે ચાર પેઈંટીંગ્સ લગાવીને આપણે...
15
16

પા-કુઆ દર્પણનો પ્રયોગ

શનિવાર,એપ્રિલ 26, 2008
ફેંગશુઈ પ્રમાણે સાધારણ દર્પણ યીન કે નિષ્ક્રિય સમજવામાં આવે છે. જ્યારે કે પા-કુઆ દર્પણ યાંગ અને આક્રમક હોય છે અને ઝહેરીલા બાણોને નિષ્ક્રિય કરીને જ્યાંથી આવ્યાં હોય ત્યાં જ પાછા મોકલવામાં સક્ષમ હોય છે. એટલા માટે આ પા-કુઆ દર્પણનો ઉપયોગ
16
17
* બેડરૂમમાં દક્ષિણ-પશ્ચિમમાં ડબલ હેપ્પીનેસ સિમ્બોલ લગાવો. * ગળામાં સ્ફટિકની માળા પહેરવાથી ક્રોધ શાંત થાય છે. આભા મંડળ સ્વસ્થ રહે છે. આધ્યાત્મિક શક્તિ વધે છે. * પૂજાના રૂમમાં રાધા-કૃષ્ણની મૂર્તિ, દરાવાજા પર તેમજ પૂજા સ્થળ પર બેઠેલા ગણેશજીની...
17
18

ચાર જાનવરોનું મહત્વ

ગુરુવાર,એપ્રિલ 3, 2008
ઘરના નિર્માણમાં ચીનવાસીઓનો એવો વિશ્વાસ છે કે ફેંગશુઈના દ્રષ્ટિકોણથી દક્ષિણમુખી ભૂખંડ સર્વોત્તમ અને શુભ માનવામાં આવે છે. દક્ષિણમુખી ઘરની સામે વધારે ખુલ્લી જગ્યા ચીની જળવાયું અનુસાર ઉત્તમ માનવામાં આવે છે કેમકે ગ્રીષ્મમાં દક્ષિણ તરફથી...
18
19

શુકનવંતુ દહી

મંગળવાર,માર્ચ 18, 2008
* ઘરની ક્યાય પણ બહાર જાવ તો ઘરનું જમવાનું જમીને જ નીકળો અને આખો દિવસ દહીંનું સેવન કરશો તે સારૂ રહેશે. * ડાઈનીંગ રૂમમાં ઉત્તર દિશા તરફ અરીસો લગાવવાથી ક્યારેય પણ અન્નની ઉણપ વર્તાતી નથી....
19