શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
0

ભક્તના બંધનમાં ભૈરવબાબા

મંગળવાર,મે 13, 2008
0
1
હાથમાં પૂજાની થાળી, સળગતી કપૂર અને વિચિત્ર હરકતો કરતા શ્રધ્ધાળુ.... આ દ્રશ્ય છે મધ્યપ્રદેશના બીજલપુર ગામમાં આવેલ દત્ત મંદિરનુ. લોકોનો વિશ્વાસ છે કે આ મંદિરની આરતીમાં જોડાવવાથી લોકોની પ્રેતબાધા દૂર થાય છે.
1
2

નરબલિનુ વધુ એક રૂપ.. .

સોમવાર,એપ્રિલ 28, 2008
અડવી નામની આ પ્રથા કેરલના 'કુરમપલા દેવી મંદિર'માં પૂરી કરવામાં આવે છે. તે મંદિર તિરુવંનતપુરમથી લગભગ સો કિલોમીટરના અંતરે આવેલુ છે. મહાકાળી માઁની આરાધનાના નામે જાણીતી આ પ્રથા દર પાઁચ વર્ષમાં લગભગ એક વાર આયોજીત કરવામાં આવે છે.
2
3

ગણગોર પૂજાનો વિચિત્ર રિવાજ

સોમવાર,એપ્રિલ 21, 2008
ભારત વિચિત્ર માન્યતાવાળો દેશ છે. અહીં પગલે-પગલે એક વિચિત્ર રિવાજ નિભાવવામાં આવે છે. આ રિવાજોમાં ઘણો ઉલ્લાસ હોય છે તો ક્યાંક આસ્થાનો રંગ તો ક્યાક પરંપરાનુ ઓઢણ. આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને
3
4
આજના આધુનિક યુગમાં જ્યારે છોકરીઓ દરેક પગલે પોતાને છોકરાઓથી વધુ સારી સાબિત કરી રહી છે છતાં પણ અનેક એવા પરિવાર છે જે છોકરાની ઈચ્છા રાખે છે. ઘરના દીપકની ઈચ્છા પાછળ તેઓ કન્યા ભ્રૂણ હત્યા થી લઈને કહેવાતા બાબાઓ અને ફર્જી ડોક્ટરોના ચક્કરમાં ફંસાય જાય છે.
4
4
5
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડનારા આગ્રા-મુંબઈ રસ્તાની વચ્ચે આવેલો આ ઘાટને શાપિત માનવામાં આવે છે. આ રસ્તેથી રોજ પસાર થતાં વાહન ચાલકોનુ કહેવુ છે કે ઘાટમાં અતૃપ્ત આત્માઓ ભટકતી રહે છે જેને કારણે દુર્ઘટનાઓ થાય છે.
5
6
શ્રદ્ધા કે અંધ-શ્રદ્ધાની આ કડીમાં અમે તમને બતાવી રહ્યા છે માલવાના આદિવાસી વિસ્તારની અનોખી પ્રથા ચૂલ. હોળીના બીજા દિવસે ધૂળેટીએ આ પરંપરાને માલવા ક્ષેત્રમાં ખૂબજ ધામ-ધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં એક એક કરીને શ્રદ્ધાળુઓ સળગતા કોલસા પર ચાલે છે...
6
7
શ્રદ્ધા કે અંધ-શ્રદ્ધામાં અમે માલવાના આદિવાસી વિસ્તારના એક વિચિત્ર રિવાજથી પરિચિત કરાવી રહ્યા છીએ તે છે ગલ ઉત્સવ. હોળીના તહેવારના સમયે ઉજવાતા આ તહેવારની શરૂઆત થાય છે માનતા માંગવાથી. આ રિવાજ હવે પરંપરાનુ રૂપ ધારણ કર્યું છે...
7
8

બાલાપીરની દરગાહ

સોમવાર,માર્ચ 17, 2008
સંતાન પ્રાપ્તી, કોર્ટ કેસ, નોકરી, ગૃહ કલેશ, બિમારી જેવી અનેક વણઉકેલાયેલી સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે સેંકડો શ્રદ્ધાળુઓ દરરોજ ઘડિયાળી બાબાના દરબારમાં આવે છે, અને પોતાના ઈચ્છીત કાર્યોને સમયસર પૂર્ણ કરવા માટે બાધા રાખે છે.
8
8
9
બાબાના દરબારની શરૂઆત થાય છે દર્દીને પોતાની પાસે બોલાવીને. ત્યારબાદ એક કાગળ પર બાબા દર્દીની વિગતવાર લખે છે. પછી તેની સાથે વાતચીત કરીને તેને કહે છે - જુઓ હું પહેલા જ તમારા વિશે જાણતો હતો. ત્યારબાદ બાબા કોઈ પણ વિકલાંગ દર્દીને બોલાવીને....
9
10
સત્ય સાઁઈબાબા સાથે સંકળાયેલ ઘણી ઘારણાઓ છે. તેમના શ્રધ્ધાળુઓનુ કહેવુ છે કે તેઓ શ્રધ્ધાળુઓના દુ:ખ દર્દને ગ્રહણ કરી તેમની તકલીફો લઈ લે છે. દરરોજ ભભૂત, કદી ખાવાના પદાર્થો તો કદી આભૂષણોને રજૂ કરીને અનેક પ્રકારના ચમત્કારો કરે છે.
10
11

હજારો બકરાઓની બલી આપતો મેળો

સોમવાર,ફેબ્રુઆરી 25, 2008
સતપુડાના પહોડોની દરવર્ષે શિવબાબાનો મેળો આમતો એક ગ્રામીણ મેળાની જેમ જ છે... આ મેળામાં લોકો આવે છે બાધા લઈને અને જ્યારે બાધા પૂરી થાય છે તો ભેટમાં ચઢાવે છે બકરાઓ... કોઈ એક તો કોઈ બે તો કોઈ પાઁચ-પાઁચ બકરાઓ પોતાની ઈચ્છા પૂરી થયા પછી શિવબાબાને ચઢાવે...
11
12
જળગાવ સતુપુડા ટેકરીઓના વિસ્તારથી લઈને માલવાના મહુ સુધી ટંટ્યા મામા એટલે કે ટંટ્યા ભીલનામના હીરોનો રૂઆબ હતો. આ ક્રાંતિવીર યોધ્ધાએ કેટલી વાર અંગ્રેજોના દાંત ખાંટા કર્યા હતા. ઈંડિયન રોબિનહુડના નામથી પ્રખ્યાત ટંટ્યા ભીલે...
12
13

સારવાર કે યાતના ?

સોમવાર,ફેબ્રુઆરી 11, 2008
જ્યારે અમે લાડેર ગામમાં પહોંચ્યા તો અમે જોયુ કે મનસારામ પાસે સારવાર કરાવવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. થોડી જ વારમાં મનસારામ અહી આવીને એક ઝાડ નીચે બેસી ગયા અને ફરી એક પછી એક બીમાર લોકોને લાતો, થપ્પડ વગેરે મારવાનું શરૂ કરી દીધુ.
13
14

કરેડીવાળી માઁ

સોમવાર,ફેબ્રુઆરી 4, 2008
શાઝાપુર જિલ્લાથી આઠ કિલોમીટર દૂર આવેલ કરેડી ગામમાં દેવી માઁની મૂર્તિમાંથી સતત પાણી નીકળી રહ્યુ છે. સ્થાનીક ગામવાળાઓનુ માનવુ છે કે આ પાણી નહી અમૃત છે. જ્યારે અમે આ કિસ્સો સાંભળ્યો ત્યારે અમે જઈ પહોંચ્યા કરેડી ગામ.
14
15

શ્રી મહાદેવની અનોખી અને અદ્દભુત જેલ

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
આ જેલ એક સામાન્ય નહીં પરંતુ ખૂદ મહાદેવની જેલ છે. આ જેલમાં સો કરતાં પણ વધારે લોકો કેદ છે. આ સાંભળીને અમે પણ આ જેલ વિશે જાણવાનો નિર્ણય કર્યો. મહાદેવની જેલ મધ્યપ્રદેશ-રાજસ્થાનની સીમા પર મધ્યપ્રદેશના નીચમ શહેર પાસે આવેલી છે....
15
16

મેસોનિક લોજનું રહસ્ય શું છે જુઓ...

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ડેંકનથી મૈસન બનવાની યાત્રામાં લોજના મેમ્બરની ત્રણ ડીગ્રીઓ પૂરી કરવાની હોય છે પહેલી ડિગ્રીમાં વ્યક્તિને બતાવવામાં આવે છે કે તે મજૂર છે. તેણે સુંદર નિર્માણ કરવાનું છે. મતલબ સમાજને કશુંક આપવાનું છે. બીજી ડિગ્રીમાં બતાવવામાં આવે છે કે અમારા સારા કામ
16
17

ચાકુથી ઓપરેશન કરતા ઢોંગી બાબા

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
જ્યારે વાઁસવાડા(રાજસ્થાન)ના છીઁચ ગામમા રહેવાવાળા સ્વયંભૂ ભગવાન સત્યનામ વિટ્ઠલદાસની ચમત્કારિક શક્તિઓની વાત અહીં સુધી પહોંચી. સુરેશ બાગડીના ગામમાં કેટલાક લોકોએ સત્યકામને ભગવાન તરીકે દેખાડનારા કાગળો અને વીડિયો સીડીઓ વહેંચી....
17
18

ઉજ્જૈનનું અદ્દભુત કાલિયાદેહ પેલેસ

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં આ વખતે અમે તમારી સામે લાવ્યા છે, એક એવુ શહેર જ્યાં રાજા રાત નથી ગાળતા. રાજાઓને બીક છે કે જો તેઓ એક રાત અહીં રોકાશે તો તેમની પાસેથી તેમનું રાજપાટ છીનવાઈ જશે. જી, હા, ઉજ્જૈનમાં એક જ રાજા છે કાળોના કાળ મહાકાળ....
18
19

ત્રિશૂળથી ઓપરેશન કરતા બાબા

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
જ્યારે પહેલીવાર આવું થયું હતું ત્યારે, પરિવારના લોકોએ એકદમ વિશ્વાસ નહોતો કર્યો. કેટલાય ડોક્ટરોને બતાવ્યું, પણ વાત બની નહી. પછી બધાને સમજાયું કે મારા પર પીર સાહેબની છાયા છે. મને ઘરના લોકોએ મીઠાઈ અને લોબાનથી લાદી દીધો. અગ્નિ પરીક્ષા પછી લોકોએ મારી
19